ધર્મ દર્શન
-
રવિવારથી શ્રી શ્યામ મંદિરમાં ફાલ્ગુન પર્વ
સુરત સુરતના વેસુમાં VIP રોડ સ્થિત શ્રી શ્યામ મંદિર ખાતે રંગારંગ ફાલ્ગુન માસ નિમિત્તે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા ત્રણ…
Read More » -
“શ્રીહરિ કી હોળી” ફાગોત્સવની ભવ્ય ઉજવણી
સુરત, એકલ શ્રીહરિ સત્સંગ સમિતિની મહિલા સમિતિ દ્વારા સોમવારે એરપોર્ટ સામે એક્સોટીકા ખાતે “શ્રીહરિ કી હોળી” ફાગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં…
Read More » -
શ્રી સંત ગજાનન મહારાજ પ્રગતદીન મહોત્સવ નિમિત્તે ઉધના વિસ્તારમાં ભવ્ય પાલખી સોહળા
શ્રી સંત ગજાનન મહારાજ પ્રગતદીન મહોત્સવ નિમિત્તે આજરોજ ઉધના વિસ્તારમાં ભવ્ય પાલખી સોહળા કાઢવામાં આવેલ. આજે સવારે ઉધનામાં આવેલ દક્ષિણ…
Read More » -
ગોપીપુરા જૈન મંદિરોની તીર્થભૂમિ : પ્રાચીનતા અને પ્રભાવકતાના દસ્તાવેજ તરીકે શ્રી સુરજમંડણ પાર્શ્વનાથ જૈન દેરાસર ભારત ભર માં પ્રચલિત
સુરત ગોપીપુરા એ જૈન મંદિરોની તીર્થભૂમિ છે. પ્રાચીનતા અને પ્રભાવકતાના દસ્તાવેજ તરીકે શ્રી સુરજમંડણ પાર્શ્વનાથ જૈન દેરાસર ભારત ભર માં…
Read More » -
મીડિયા સમાજ, સંસ્કૃતિ અને રાષ્ટ્રમાં પરિવર્તન લાવવા સક્ષમ છે – રત્નસુંદરસૂરિજી મહારાજા
સુરત, પાલ સ્થિત આ. શ્રી ઓમકાર સૂરિજી આરાધના ભવનમાં પદ્મભૂષણ વિભૂષિત સરસ્વતી લબ્ધપ્રસાદ રાજ પ્રતિબોધક અને રાષ્ટ્ર હિતચિંતક જૈનાચાર્ય પૂ.…
Read More » -
પાટોત્સવમાં બાબા શ્યામની સ્તુતિ કરવામાં આવી હતી
સુરત વેસુના VIP રોડ સ્થિત સુરતધામના શ્રી શ્યામ મંદિરના પાંચમા પાટોત્સવ નિમિત્તે આયોજિત બે દિવસીય ઉત્સવમાં શનિવારે બસંત પંચમી નિમિત્તે…
Read More » -
5 ફેબ્રુઆરીના રોજ શ્રી શ્યામ મંદિર પાટોત્સવ
સુરત VIP રોડ વેસુ સ્થિત શ્રી શ્યામ મંદિર, સુરતધામનો પાંચમો પાટોત્સવ 5 ફેબ્રુઆરી શનિવારના રોજ બસંત પંચમી નિમિત્તે ઉજવવામાં આવશે.…
Read More » -
સુમિત બંસલને પ્રદેશ યુવા મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
સુમિત બંસલને અખિલ ભારતીય અગ્રવાલ મહાસભા, ગુજરાત રાજ્યના યુવા મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મહાસભાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ જે.કે.જૈન…
Read More » -
દીકરીના જન્મ પ્રસંગે ભજનનું વિમોચન કરવામાં આવ્યું
સુરત, દીકરીના જન્મ નિમિત્તે બુધવારે ‘કીર્તિ મા વૃષભાનુના આંગણે રાધેરાણી આવી, વધાઈ બંતો જી’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે…
Read More » -
ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિનું મહત્ત્વ
ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિ આ તહેવાર પરસ્પરના દ્વેષ ભૂલી જઈને પ્રેમભાવ વૃદ્ધિંગત કરવા માટે ઊજવવામાં આવે છે. મકરસંક્રાંતિ ભલે અયન-વાચક તહેવાર…
Read More »