ધર્મ દર્શન
-
જેનો આનંદ પ્રાપ્ત કર્યા પછી ઓછો થઈ જાય તે સંસાર છે: આચાર્ય શ્રી જિનમણિ પ્રભસૂરીશ્વરજી
સુરતઃ શહેર સ્થિત શ્રી કુશલ કાન્તિ ખરતરગચ્છ જૈન શ્રી સંઘ પાલ સ્થિત શ્રી કુશલ ક્રાંતિ ખરતરગચ્છ ભવનમાં યુગ દિવાકર ખરતરગચ્છપતિ…
Read More » -
ઉત્તમ મનુષ્ય જીવનનો ઉપયોગ શ્રેષ્ઠ ન થાય તો અધમતાથી તો ના જ થવો જોઈએ : આચાર્ય મહાશ્રમણ
સુરતઃ ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરના સંયમ વિહાર ખાતે યુગપ્રધાન આચાર્ય શ્રીમહાશ્રમણજીના દિવ્ય પ્રવચનનો સુંદર માહોલ જામ્યો છે. હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી…
Read More » -
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ દ્વારા 50 હજાર બાળકોને વિનામૂલ્યે સ્ટેશનરી કિટ વિતરણ
સુરત : યુગપ્રધાન આચાર્યસમ પન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા. પ્રેરીત શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સુરત છેલ્લા ત્રણ દાયકાથી અખંડ,…
Read More » -
વેસુ આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનમાં જૈનમુનિ અજીત ચંદ્રસાગરજી ના વધામણાં યોજાયા
સુરત વેસુ ખાતે નવનિર્મિત થયેલ આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનમાં બુધવાર ના રોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તાજેતરમાં જ…
Read More » -
વેસુ-આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનમાં મૂલનાયક શ્રી અભય પાર્શ્વનાથ પ્રભુની પધરામણી
સુરત : રવિવારના વહેલી સવારે આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનથી પ્રવચન પ્રભાવક પૂ. આ. સાગરચંદ્રસાગર સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પ્રભુયાત્રા અને ગ્રંથરાજની…
Read More » -
“શ્રી આગમોદ્ધારક આનંદ સાગર સૂરિ અરણાઆઈ સર્કલ’ નો ઉદ્ઘાટન થયું
સુરતઃ ઐતિહાસિક ચાર દિવસીય યાત્રા અને સંઘોમાં ચેતનવંતી ઊર્જાને વેરી રહી છે.પાલના ઓમકાર સુરી આરાધના ભવન થ્રી પ્રારંભ થયેલી યાત્રા…
Read More » -
જૈનાચાર્ય આનંદસાગર સૂરીશ્વરજી મહરાજા દ્વારા સંસ્કૃતમાં રચેલા 230 ગ્રંથોનો એકસાથે વિમોચન થશે
સુરતઃ વિશમી સદીના અપ્રતિમ-આદિત્ય બહુ શ્રુત-વિદ્વાન જૈનાચાર્ય આનંદ સાગર સૂરીશ્વરજી મહરાજા કે જેઓને આગમોદ્ધારક તરીકે સમસ્ત જીન શાસન ઓળખે છે.…
Read More » -
હિન્દી તિથિઓ અને વ્રતના મહત્વ પર સેમિનારનું આયોજન
સુરત : અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખા દ્વારા ગુરુવારે સાંજે 4 કલાકે સિટી-લાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનના બોર્ડ રૂમમાં હિન્દી…
Read More » -
સુરતમાં સર્વ પ્રથમવાર ઐતિહાસિક ચાર દિવસીય પ્રભુ યાત્રા ગ્રંથરાજ યાત્રા
સુરતઃ અદ્ભૂત,અલૌકિક , ચમત્કારી ૨૩૦૦ કીલોના વજનવાળા પંચધાતુના દશદિક્પાલ, નવગ્રહ , અષ્ટમંગલ ક્ષેત્રપાલ સહિત જયા , અજિતા , અપરાજિતા ,…
Read More » -
સરસાણા ખાતે ડોમ માં 250 વર્ષીતપના પારણા આચાર્ય સાગરચંદ્રસાગર સૂરી ની નિશ્રામાં યોજાયા
સુરત : છેલ્લા કેટલાય દિવસોથી જે દિવસની પ્રતિક્ષા હતી તે અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ શુક્રવારે 10 મે ના રોજ 250…
Read More »