ધર્મ દર્શન
-
પર્યુષણ પર્વ પૂર્વે ગૌતમ અદાણીએ સપરિવાર ગુજરાતના સુપ્રસિધ્ધ મહુડી જૈન મંદિરના દર્શન કર્યા
અમદાવાદ : ૮ સપ્ટેમ્બરથી આરંભ થતા જૈન સમુદાયના પવિત્ર પર્યુષણ મહાપર્વ પૂર્વે અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ તેમના પત્ની…
Read More » -
ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસે હાર્વર્ડમાં મોરારી બાપુની ૯૮૨મી રામકથાનો દિવ્ય આરંભ
અમદાવાદ (ગુજરાત) [ભારત] : ભારતનાં એંસીમાં આઝાદ દિવસે અમેરીકા ખાતે આધ્યાત્મિક યાત્રાનાં અવિસ્મરણીય પડાવ સમી રામકથાનો દિવ્ય આરંભ થયો.ઐતિહાસિક યુનિવર્સિટીની…
Read More » -
મહાવીર ઇન્ટરનેશનલ મુખ્ય શાખા, સુરત દ્વારા 500 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ
સુરત: મહાવીર ઇન્ટરનેશનલ મુખ્ય શાખા, સુરત દ્વારા સ્થાપનાના 52મા વર્ષ નિમિત્તે ઉજવણી સપ્તાહ અંતર્ગત 17 જુલાઈ, 2026ના રોજ ગોડાદરા સ્થિત…
Read More » -
અષાઢી બીજે સુરતમાં જગન્નાથજી રથયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
સુરત: સૂર્યનગરી સુરત અષાઢી બીજે સંપૂર્ણપણે હરિનામ સંકીર્તન અને ભક્તિના રંગે રંગાઈ ગઈ છે. અષાઢી બીજના પાવન પર્વે સુરત ઇસ્કોન…
Read More » -
સુરત જૈન સંઘના ‘રત્ન’સિદ્ધાચલ તીર્થ ભક્તિમાં વો સમાધિ વરેલા વિનોદ શાહની અલવિદા
સુરત વિશા ઓસવાળ જૈન જ્ઞાતિ મંડળ સમાજના માતુશ્રી સુમનબેન બાબુલાલ નાથાલાલ શાહ પરિવારના પુત્ર વિનોદભાઈ માસ્તર (સાહેબ) શનિવારે અરિહંત શરણ…
Read More » -
પાલ ખાતે ‘કૃષ્ણ વે કોન્સર્ટ’નો ભવ્ય આયોજન, 1100થી વધુ લોકોએ લીધો આધ્યાત્મિક સંગીતનો આનંદ
સુરત: પાલ વિસ્તારમાં આવેલ સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે 1 મેના રોજ ‘Spok-CT’ દ્વારા અનોખા આધ્યાત્મિક અને સંગીતમય કાર્યક્રમ ‘કૃષ્ણ વે કોન્સર્ટ’નું…
Read More » -
ૐ પુણ્યાહં પુણ્યાહં…ના ગગનભેદી નાદ સાથે થઈ વેસુ શ્રી અભય પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા
સુરત : વૈશાખ સુદ સાતમ, ૨૩ એપ્રિલના ગુરૂવારે સુરત-વેસુનું વિશાળ આગમોદ્ધારક ધાનેરા આરધના ભવન પ્રભુભકતોથી ઉભરાઈ ઉઠયું હતું. કારણ વર્ષોની…
Read More » -
વર્ષીતપના 423 તપસ્વીઓ ના શાહી પારણા
સુરત : શ્રી ઉમરા જૈન સંઘ ખાતે 423 વર્ષીતપના તપસ્વીઓ ના 400 દિવસની ઉગ્ર અને કઠિન વર્ષીતપના 423 તપસ્વીઓ ના…
Read More » -
રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫મા સમાધિદિન નિમિત્તે આધ્યાત્મિક સંગમનો ભવ્ય અનુભવ
રાજકોટ (ગુજરાત) : ૧૨૫ વર્ષોની આધ્યાત્મિક વારસાને આજની ભક્તિ સાથે જોડતો એક અનોખો ક્ષણ સર્જાતો જોવા મળે છે, જ્યાં રાજકોટના…
Read More » -
ગોપીપુરા: ભક્તિ, સંસ્કૃતિ અને ઇતિહાસનું તીર્થસ્થાન ફરી જીવંત કરવા જૈન સમાજની નેમ, ઉર્જા ભૂમિના ઉદ્ઘાટન માટે દાનની સરવાણી વહી
સુરત: સુરત શહેરનું ગૌરવ ગણાતું ગોપીપુરા માત્ર એક વિસ્તાર નહીં, પરંતુ ભક્તિ, સંસ્કૃતિ અને ઇતિહાસની જીવંત ધરોહર તરીકે ઓળખાય છે.…
Read More »