ધર્મ દર્શન
-
સંસારમાં જન્મેલો કોઈ જીવ સામાન્ય નથીઃ પંડિત પ્રદીપ મિશ્રા
સુરત : સુરતની ભૂમિ પર ખરવાસા સ્થિત વેદાંત સિટી ખાતે આયોજિત ઐતિહાસિક શિવ મહાપુરાણ કથાનો આજે ગુરુવાર 16મી ડિસેમ્બરના રોજ…
Read More » -
અદાણી અને ગીતાપ્રેસ મહાકુંભમાં ‘સનાતન સાહિત્ય સેવા’ કરશે
અદાણી ગ્રુપ અને ગીતા પ્રેસે મહાકુંભ દરમિયાન ‘આરતી સંગ્રહ’ ની એક કરોડ નકલોનું શ્રદ્ધાળુઓને મફત વિતરણ માટે સહયોગ કરવાનો નિર્ણય…
Read More » -
સુરતમાં પંડિત પ્રદીપ મિશ્રાના સાનિધ્યમાં ઐતિહાસીક શિવ મહાપુરાણ કથાનું આયોજન
સુરત શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે. શ્રી સાઈ લીલા ગ્રુપ દ્વારા ડિંડોલીના ખરવાસા ખાતે આગામી 16…
Read More » -
” શ્રી સુરત પાંજરાપોળ-આખાખોળ ” કામરેજ મુકામે ભવ્યાતિભવ્ય સામૈયું કરવામાં આવ્યું
સુરતઃ ગુરૂદેવ પરમ પૂજ્ય ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજાના પાવન પગલા ” શ્રી સુરત પાંજરાપોળ-આખાખોળ ” કામરેજ મુકામે ભવ્યાતિભવ્ય સામૈયું કરવામાં…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાલીતાણા તીર્થ જય તલેટીની પૂજા તથા જૈનાચાર્ય આગમોદ્ધારક પૂ. સાગરજી મહારાજની મૂર્તિનું અનાવરણ કરાયું
પાલીતાણા : કરોડ જૈનોની આસ્થાનું ધામ પાલીતાણા તીર્થમાં 18 ડીસેમ્બર બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આગમન આનંદકારી બન્યું હતું. શત્રુંજય…
Read More » -
આદિનાથ હેલ્થ કેર દ્વારા ૨૪મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા મહાવિદેહ ધામ ખાતે શ્રી આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આદિનાથ હેલ્થ કેર દ્વારા ૨૪મા રક્તદાન…
Read More » -
સુરત આહિર સમાજ સેવા સમિતિના સમૂહલગ્નમાં189 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે
સુરતઃ સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 31માં સમૂહલગ્ન સમારોહનું આયોજન કરાયુ છે. 14 ડિસેમ્બરના રોજ આયોજિત આ કાર્યક્રમમાં 189…
Read More » -
સુરત શહેરમાં શેલડીયા પરિવારના વર-વધુ એ પોતાની ગૃહસ્તી અંગદાન ના સંકલ્પ સાથે શરુ કરી
સુરતઃ શહેરમાં લગ્નનો માહોલ હોઈ અને એમાં પણ વરરાજા ની એન્ટ્રી કરવવામાં ઇવેન્ટ વાળા કોઈ કસર ના છોડતા હોઈ ત્યારે…
Read More » -
જૈન ધર્મની પ્રાચીન પરંપરાને ફરી ઉજાગર કરવાના હેતુ સાથેનું અનોખુ કાર્ય દિક્ષાર્થીઓ ના હાથે “બેઠુ વર્ષીદાન” કરાયું
સુરતઃ જૈન ધર્મમાં જ્યારે કોઇપણ આત્મા સંસારને છોડી, સંયમ જીવનને પ્રાપ્ત કરે એટલે સાધુ અથવા સાધ્વી બને તે પહેલા વર્ષીદાનનું…
Read More » -
આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસુરી મહારાજા આદિ થાણા આજે સચિન ખાતે પ્રવેશ કર્યો
સુરતઃ શ્રી ગુર્જરદેશે સૂર્યપુરી નગરીના આંગણે વેસુની સૌભાગ્યધરા પર મુમુક્ષુરત્ન ભાગ્યકુમાર અને કુળ દીપીકા શેલ્વીકુમારી આદિ 9 – 9 મુમુક્ષોની…
Read More »