ધર્મ દર્શન
-
સુરત આહિર સમાજ સેવા સમિતિના સમૂહલગ્નમાં189 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે
સુરતઃ સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા 31માં સમૂહલગ્ન સમારોહનું આયોજન કરાયુ છે. 14 ડિસેમ્બરના રોજ આયોજિત આ કાર્યક્રમમાં 189…
Read More » -
સુરત શહેરમાં શેલડીયા પરિવારના વર-વધુ એ પોતાની ગૃહસ્તી અંગદાન ના સંકલ્પ સાથે શરુ કરી
સુરતઃ શહેરમાં લગ્નનો માહોલ હોઈ અને એમાં પણ વરરાજા ની એન્ટ્રી કરવવામાં ઇવેન્ટ વાળા કોઈ કસર ના છોડતા હોઈ ત્યારે…
Read More » -
જૈન ધર્મની પ્રાચીન પરંપરાને ફરી ઉજાગર કરવાના હેતુ સાથેનું અનોખુ કાર્ય દિક્ષાર્થીઓ ના હાથે “બેઠુ વર્ષીદાન” કરાયું
સુરતઃ જૈન ધર્મમાં જ્યારે કોઇપણ આત્મા સંસારને છોડી, સંયમ જીવનને પ્રાપ્ત કરે એટલે સાધુ અથવા સાધ્વી બને તે પહેલા વર્ષીદાનનું…
Read More » -
આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસુરી મહારાજા આદિ થાણા આજે સચિન ખાતે પ્રવેશ કર્યો
સુરતઃ શ્રી ગુર્જરદેશે સૂર્યપુરી નગરીના આંગણે વેસુની સૌભાગ્યધરા પર મુમુક્ષુરત્ન ભાગ્યકુમાર અને કુળ દીપીકા શેલ્વીકુમારી આદિ 9 – 9 મુમુક્ષોની…
Read More » -
દિક્ષાર્થીઓ ના હાથે “બેઠુ વર્ષીદાન” કરાયું
સુરતઃ જૈન ધર્મમાં જ્યારે કોઇપણ આત્મા સંસારને છોડી, સંયમ જીવનને પ્રાપ્ત કરે એટલે સાધુ અથવા સાધ્વી બને તે પહેલા વર્ષીદાનનું…
Read More » -
સુરતમાં યુવાન જૈન સાધુ દિવ્યપ્રસન્નકીર્તિસાગરજી એ શતાવધાન ની અદભૂત સિદ્ધિ હાંસલ કરી
સુરતઃ સુરતમાં જૈન ધર્મના યુવા ગુરુ દિવ્યપ્રસન્નકીર્તિસાગરજી એ દીક્ષાના માત્ર અઢી વર્ષમાં તેમણે શતાવધાન બનવાની અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે.…
Read More » -
ડિંડોલી છઠ સરોવરમાં અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવ્યું
સુરત – છઠ પર્વના ત્રીજા દિવસે ગુરુવારે ઉપવાસ કરી રહેલી મહિલાઓએ પાણીની અંદર જઈને અસ્ત થતાં સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું…
Read More » -
નૂતન વર્ષનો આરંભ સેવાકીય પ્રવૃત્તિ સાથે કરતું શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન ટ્રસ્ટ
સુરતઃ રોજિંદા હજારો ગરીબ જરૂરીયાતમંદોને ભોજન કરાવતી શહેરની સેવાકીય સંસ્થા પ.પૂ. આચાર્યસમ શ્રી ચંદ્રશેખર વિજયજી મ.સા. પ્રેરિત શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ…
Read More » -
મોહ સાંસારિક માર્ગ છે જ્યારે નિર્મોહ મોક્ષનો માર્ગ છે: આચાર્ય મહાશ્રમણ
સુરત (ગુજરાત): અશ્વિન માસની શુક્લપક્ષ એ શક્તિની ઉપાસના કરવાનો અદ્ભુભુત અવસર છે. તેથી જ ભારતની દરેક સંસ્કૃતિના લોકો શક્તિની ઉપાસનામાં…
Read More » -
ડુમસમાં કરણી માતાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે
સુરત: દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના ડુમસ રોડ સ્થિત રામાયણ ફાર્મ હાઉસ ખાતે રાજરાજેશ્વરી જગદંબમ મા કરણી માતાની…
Read More »