Adani Foundation
-
સુરત
અંધકારથી અજવાળા તરફ લઈ જાય છે અદાણી ફાઉન્ડેશનની નેત્રરક્ષા પહેલ
સુરત : સુરતના હજીરા નજીકના ભાંડુત ગામના ૮૦ વર્ષીય ડાહીબેન આહીર એકલવાયું જીવન જીવે છે. એમની બંને આંખે મોતિયો એકદમ…
Read More » -
સુરત
ઉમરપાડામાં કુપોષણ સામે લડતી આંગણવાડી કાર્યકરોનું અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘માતા યશોદા ઍવોર્ડ’થી સન્માન
સુરત : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે, અદાણી ફાઉન્ડેશન અને આઈસીડીએસ વિભાગે ઉમરપાડાના બિરસામુંડા ભવન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું…
Read More » -
સુરત
અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નેત્રંગ ખાતે ઊજવણી
ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તાર નેત્રંગ તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ ખાતે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની…
Read More » -
સુરત
મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા ખાતે ઉજવણી કરી
ઉમરપાડા, ગુજરાત – 8મી માર્ચ, 2024 ના રોજ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગોતરી ઉજવણી કરતાં અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા ઉમરપાડા ખાતે…
Read More » -
સુરત
ઉમરપાડામાં કાર્યરત સુપોષણ સંગીની અને આંગણવાડી કાર્યકર માટે તાલીમ યોજાઇ
ઉમરપાડા, સુરત : સુરત જિલ્લાના ઉમરપાડામાં વસતા આદિવાસી સમુદાયમાં સારા સ્વાસ્થ્ય અને પોષણને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે, અદાણી ફાઉન્ડેશનના સુપોષણ પ્રોજેકટ…
Read More » -
ગુજરાત
અદાણી ફાઉન્ડેશને નેત્રંગ તાલુકાના આદિવાસી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ આપ્યું
ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના ૨૦ આદિવાસી ગામોના ૨૭૯ જરૂરિયાતમંદ ખેડૂતોને ઉનાળુ પાક માટે બીયારણ વિતરણ કરવામાં…
Read More » -
બિઝનેસ
અદાણી ફાઉન્ડેશન દ્વારા ASHA બહેનો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો
હજીરા: આદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ, સુરતના સહયોગથી હજીરા અને ઉમરપાડાના 35 ગામોમાં કાર્યરત આશા વર્કર માટે કિશોરી…
Read More » -
સુરત
ઉત્થાન પ્રોજેકટ એ સરકાર, સમાજ, ઉદ્યોગના સહિયારા પ્રયત્નોનું ઉદાહરણ છે – પ્રફુલ પાનશેરિયા
સુરત : અદાણી ફાઉન્ડેશન હજીરા સુરત અંતર્ગત ઉત્થાન પ્રોજેક્ટના અનેરી પહેલ પૂરી પાડતો શિક્ષણ વિભાગ, વાલી સમુદાય અને ઉત્થાન સહાયકોના…
Read More » -
બિઝનેસ
અદાણી ફાઉન્ડેશન, ખેતીવાડી વિભાગ અને આગાખાન નેત્રંગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી
દહેજ, ભરુચ: રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી દરવર્ષે અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવે છે. આ વર્ષની ઉજવણી બે…
Read More » -
બિઝનેસ
સશક્ત ઉમરપાડા માટે અદાણી ફાઉન્ડેશનના સંકલિત પ્રયત્નો
સુરત : દેશના સૌથી વિશાળ કોર્પોરેટ સમૂહ અદાણી ગ્રૂપના સામાજિક પ્રવૃતિ કરતાં અદાણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતના સમયથી…
Read More »