બિઝનેસ
-
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની બોટ્સ્વાનાની મુલાકાત દરમિયાન ચેમ્બરનું પ્રતિનિધિ મંડળ બોટ્સ્વાના ખાતે બિઝનેસ મુલાકાતે જશે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનું સુરતના જાણીતા ઉદ્યોગપતિઓ સાથેનું બિઝનેસ પ્રતિનિધિ મંડળ આગામી તા. ૧૧થી ૧૪…
Read More » -
અદાણી એન્ટરપ્રાઇઝિસના કચ્છ કોપર અને ઓસ્ટ્રેલિયાના કેરાવેલ મિનરલ્સે તાંબાના પ્રકલ્પને ઝડપી બનાવવા વ્યૂહાત્મક એમઓયુ કર્યા
અમદાવાદ, 0૬ નવેમ્બર ૨૦૨૫: પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના મર્ચિસન ક્ષેત્રમાં ફ્લેગશિપ કેરાવેલ કોપર પ્રકલ્પમાટે વ્યૂહાત્મક સહયોગનો માર્ગ મોકળો કરવાના ધ્યેય સાથે કેરાવેલ…
Read More » -
શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડ કંપનીએ Rs 85 કરોડના IPOની જાહેરાત કરી, 7 નવેમ્બર સુધી બિડ કરી શકાશે
નવી દિલ્હી [ભારત], ૬ નવેમ્બર: અગ્રણી એગ્રો-પ્રોસેસિંગ અને એફએમસીજી કંપની, શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડએ NSE ઇમર્જ પ્લેટફોર્મ પર તેની પ્રારંભિક…
Read More » -
હજીરા પોર્ટ દક્ષિણ ગુજરાતનો સૌથી મોટો ઉદયમાન મલ્ટી-પ્રોડક્ટ કોમર્શિયલ પોર્ટ
અદાણી હજીરા પોર્ટ, જે સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલું છે, ભારતને યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથે જોડતું એક…
Read More » -
સેમસંગ ઈન્ડિયા દ્વારા સેમસંગ વોલેટમાં પથદર્શક ફીચર્સ રજૂ કરાયાઃ ડિજિટલ પેમેન્ટ્સ અને યુપીઆઈ ઓનબોર્ડિંગની નવી વ્યાખ્યા
ગુરુગ્રામ, ભારત – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ડિજિટલ કીઝ, પેમેન્ટ પદ્ધતિઓ, ઓળખપત્રો અને ઘણું બધું…
Read More » -
અંબુજા સિમેન્ટ્સે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં મજબૂત પરિણામ હાંસલ કર્યાં
અમદાવાદ, 4 નવેમ્બર, 2025: અદાણીના ડાયવર્સિફાઈડ પોર્ટિફોલિયોમાં સામેલ અને વૈશ્વિક સ્તરે બિલ્ડિંગ મટિરિયલ્સ સોલ્યુશન્સમાં નવમા ક્રમે અગ્રણી અંબુજા સિમેન્ટ્સે ચાલુ…
Read More » -
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં સેમસંગ ઇનોવેશન કેમ્પસમાં ફ્યુચર-ટેક કૌશલ્ય શીખતા યુવાનોનું સન્માન કર્યું
ગુરુગ્રામ, ભારત, 4 નવેમ્બર, 2025 – ભારતની સૌથી મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ પોતાના ફ્લેગશિપ ટેક ઇનીશિયેટીવમાં ગોરખપુરમાં 1600 યુવા…
Read More » -
અદાણી ફાઉન્ડેશન દ્વારા svnmના સહયોગથી યોજાયેલા આંખ ચકાસણી કેમ્પથી સુરત જિલ્લાના ગ્રામ્ય સમુદાયને મળી નવી દ્રષ્ટિ
સુરત : એક સર્વે મુજબ ભારતના ૬૨ ટકા અંધત્વના કેસમાં સારવાર ન કરાયેલ મોતીયા કારણભૂત છે એવું જણાયું છે. ગ્રામ્ય…
Read More » -
નિસાન મોટર ઈન્ડિયાએ ઘરેલુ વેચાણમાં 45 ટકાનો માસિક વધારો નોંધાવ્યો, ઑક્ટોબર 2025માં કુલ 9,675 યુનિટ્સનું વેચાણ થયું
ગુરુગ્રામ, 2 નવેમ્બર 2025: નિસાન મોટર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (NMIPL) એ ઑક્ટોબર 2025 દરમ્યાન કુલ 9,675 કારોનું (કન્સોલિડેટેડ) વેચાણ નોંધાવ્યું…
Read More » -
દુનિયાભરમાં નિસાન “મેડ ઇન ઇન્ડિયા” ની ધાક: નિકાસે 12 લાખનો આંકડો પાર કર્યો
ગુરુગ્રામ : મોટર ઇન્ડિયાએ ભારતમાંથી 12 લાખમી કાર નિકાસ કરી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપલબ્ધિ નિસાન ની ‘મેક…
Read More »