ગુજરાત
-
સુરતઃ ‘ફિટ ઇન્ડિયા- સન્ડે ઓન સાયકલિંગ’ થીમ સાથે સાયક્લોથોન યોજાઈ
સુરતઃ ‘ફિટ ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત દેશભરમાં સ્વાસ્થ્ય, ફિટનેસ અને વ્યસનમુક્તિ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના શુભ આશયથી વરાછા ખાતે કેન્દ્રીય રમતગમત મંત્રી…
Read More » -
અંગદાન થકી સફળ હૃદય ટ્રાન્સપ્લાન્ટથી સુરતના યુવાનને મળ્યું નવજીવન
સુરત: આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના પ્રયાસો અને દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાને લઈ અમદાવાદની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી…
Read More » -
મુખ્યમંત્રીએ મુંબઈ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને અનુલક્ષીને ઉદ્યોગ જગતના વિવિધ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી
મુંબઈ ખાતે મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૨૭ ને અનુલક્ષીને ઉદ્યોગ જગતના વિવિધ ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી.…
Read More » -
રક્ષાબંધન વિશેષ: ભૌગોલિક સીમાઓના બંધનને તોડી ‘સાત સમુંદર પાર’…વસેલા ભાઈઓ સુધી બહેનોના પ્રેમનું રક્ષાસૂત્ર પહોંચાડતું ભારતીય ડાક વિભાગ
સુરત : રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એટલે ભાઈ અને બહેનના અતુટ સ્નેહ, અવિચળ વિશ્વાસ અને રક્ષણની વચનબદ્ધતાનો દિવ્ય ઉત્સવ. નશીબદાર હોય…
Read More » -
વડોદરાની કોયલી વિદ્યામંદિર સ્કૂલ ખાતે હિંદુ જનજાગૃતિ સમિતિદ્વારા ‘ક્રાંતિગાથા’ પ્રદર્શનનું સફળ આયોજન
વડોદરા : વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે સન્માનની ભાવના જાગૃત કરવાના ઉદ્દેશ્યથી વડોદરામાં હિંદુ જનજાગૃતિ સમિતિ વતી રજની…
Read More » -
ગુજરાતમાં મેરિટાઈમ ટુરિઝમ નવી ઊંચાઈએ: રાજ્યના 17 લાઇટહાઉસ આધુનિક પ્રવાસન સુવિધાઓ સાથે પ્રવાસીઓને આકર્ષવા માટે સજ્જ
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા દેશના ઐતિહાસિક અને સ્થાપત્યની દૃષ્ટિએ મહત્વપૂર્ણ લાઇટહાઉસ (દીવાદાંડી)ને પ્રવાસન,…
Read More » -
ગુજરાતની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી ઉકાઈ બહુહેતુક યોજનાના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો
Gujarat: તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઉકાઈ ગામે સ્થિત ઉકાઈ-કાકરાપાર યોજના સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. આ ભારતની મોટી…
Read More » -
80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભાજપનો કાર્યક્રમ પ્લાન જાહેર: 10 ઓગસ્ટે ગાંધીનગરમાં ભવ્ય તિરંગા યાત્રા, 11થી 13 ઓગસ્ટે રાજ્યભરમાં આયોજન
ગાંધીનગર: દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને ગુજરાત પ્રદેશ ભાજપાએ હર ઘર તિરંગા અભિયાન, તિરંગા યાત્રા અને 14 ઓગસ્ટે વિભાજન…
Read More » -
અદાણી ફાઉન્ડેશનની અનોખી પહેલ: વાગરાના 30 ગામોમાં 4,915 પશુઓને અપાયું રસીકરણનું ‘સુરક્ષા કવચ’
દહેજ/ભરૂચ: અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં પશુઓના આરોગ્ય અને પશુપાલકોની આજીવિકા સુધારવા માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું…
Read More » -
સુરત જિલ્લામાં વરસાદી કહેર: 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, ઓલપાડ-માંડવીમાં SDRF તૈનાત
સુરત: જિલ્લામાં સતત ભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કાર્યરત છે.…
Read More »