નેશનલ
-
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન માટે વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલના વિઝનને બિરદાવ્યું
સુરત – લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 100 વર્ષ જૂના રિવરસાઇડ સ્ટુડિયોને કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે…
Read More » -
પ્રાકૃતિક કૃષિ પર વિશેષ ધ્યાન આપો, કારણ જમીન સ્વસ્થ થશે તો જ મનુષ્ય સ્વસ્થ થશે: કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી રામનાથ ઠાકુર
સુરત: જમીનના સ્વાસ્થ્યનો સીધો સંબંધ મનુષ્યના સ્વાસ્થ્ય સાથે છે, માટે જમીન સ્વસ્થ હશે તો મનુષ્ય સ્વસ્થ રહેશે. જે પ્રાકૃતિક કૃષિના…
Read More » -
ભારતનો ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ ૧૧ ટકાના દરે ગ્રોથ કરી રહ્યો છે: કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી
સુરતઃ કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહે સુરત જિલ્લાના કિમ-કોસંબા સ્થિત વિવિધ ટેક્ષ્ટાઈલ પાર્કોની મુલાકાત લીધી હતી. જેમાં સુરત જિલ્લાના માંગરોળના મહુવેઝ-કોસંબા…
Read More » -
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ…
Read More » -
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ‘યંગ ઈન્ડિયા’ માટે ₹.100 કરોડનું દાન કર્યુ!
અમદાવાદ : અદાણી ગ્રૂપ દેશના યુવાધનમાં કૌશલ્ય આધારિત શિક્ષણ વિકસાવવા પ્રયત્નશીલ છે. કૌશલ્ય આધારિત સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના માટે અદાણી ગ્રુપે…
Read More » -
નવી મુંબઈ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પ્રથમ વિમાનનું આગમન
મુંબઇ, ૧૧ ઓક્ટોબર ૨૦૨૪: ભારતીય વાયુ દળના વિમાને આજે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના સાઉથ રનવે ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કરવા સાથે જેના…
Read More » -
રવિવારે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનના મુખ્યમંત્રીઓ, બિહારના નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જળસંચય-જન ભાગીદારી જન આંદોલન અભિયાન કાર્યક્રમ યોજાશે
સુરતઃ કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૧માં કેચ ધ રેઈન પ્રોજેકટની…
Read More » -
સુરત પરિક્ષેત્રનો ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન ‘વિકસિત ગુજરાત થી વિકસિત ભારત’નો લક્ષ્યાંક સિદ્ધ કરશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સુરત: સુરત અને તેની આસપાસના નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ એમ ૬ જિલ્લાઓના બનેલા ‘સુરત ઈકોનોમિક રિજીયન’ના મહત્વાકાંક્ષી ‘ઈકોનોમિક…
Read More » -
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ શિક્ષક દિવસે જણાવ્યા સફળતાના સોનેરી સૂત્રો
શિક્ષક દિવસ નિમિત્તે 5 સપ્ટેમ્બરના રોજ, અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ મુંબઈની જય હિંદ કોલેજના એક ખાસ કાર્યક્રમમાં ભાષણ આપ્યું…
Read More »