નેશનલ
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સાથે પોર્ટુગલ અને સ્લોવેકિયા જનાર પ્રતિનિધિમંડળમાં વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલનો સમાવેશ
દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી સાથે આગામી તા.૬ઠ્ઠી એપ્રિલથી ૧૧મી એપ્રિલ સુધી દેશનું પ્રતિનિધિમંડળ પોર્ટુગલ અને સ્લોવેકીયા જશે, જેમાં કેન્દ્રીય…
Read More » -
અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ તથા ડી.આર.ડી.ઓ.દ્વારા એરો ઇંડીયા ૨૦૨૫માં ભારતની વેહીકલ માઉન્ટેડ કાઉન્ટર ડ્રોન સિસ્ટમનું અનાવરણ
બેંગાલૂરુ, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫: અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસએ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના સહયોગમાં એરો ઇંડીયા-૨૦૨૫માં પબ્લિક-પ્રાયવેટ પાર્ટનરશિપ (પી.પી.પી.)…
Read More » -
જગદગુરુ શંકરાચાર્યએ મહાકુંભમાં અદાણી પરિવારની સેવાઓને બિરદાવી
જગદગુરૂ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજીએ અદાણી જૂથ દ્વારા મહાકુંભમાં ચલાવાઈ રહેલી સેવાઓને બિરાદવી છે. ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ મહાકુંભમાં ચાલી રહેલા મહાકુંભમાં…
Read More » -
ભારતે દાવોસ 2025 ખાતે જળ સુરક્ષા અને સ્વચ્છતા અંગેની સિદ્ધિઓ રજૂ કરી
સુરત– વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન શ્રી સી આર પાટિલે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે મહત્વના…
Read More » -
નવી દિલ્હી માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોને સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
૭૬માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લો “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી…
Read More » -
મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતર રાષ્ટ્રિય એરપોર્ટનું ટર્મિનલ ૧ વાર્ષિક વધારાના ૨૦ મિલિયન પ્રવાસીઓની સેવામાં અભિવૃધ્ધિ કરી મુંબઇ વિશ્વનું ભાવિ પ્રવેશદ્વાર બનશે
મુંબઇ, 28 જાન્યુઆરી 2025: છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (સીએસએમઆઇએ)ની સંચાલક મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. (એમઆઈએલ) ટર્મિનલ 1 (ટી 1)…
Read More » -
કુંભમેળો એ ભારતનું ‘આધ્યાત્મિક બુનિયાદી માળખુ’: ગૌતમ અદાણી
જ્યારે 20 કરોડ લોકો સમર્પણ અને સેવાની ભાવના સાથે ભેગા થાય છે, ત્યારે તે માત્ર એક ઘટના નથી પરંતુ આત્માઓનો…
Read More » -
સુરત એ પશ્વિમ ભારતનું આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છેઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ
સુરત : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સુરતના વેસુ સ્થિત મહાવીર આરોગ્ય અને રાહત સોસાયટી દ્વારા રૂા.૨૫૦…
Read More » -
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન માટે વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલના વિઝનને બિરદાવ્યું
સુરત – લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 100 વર્ષ જૂના રિવરસાઇડ સ્ટુડિયોને કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે…
Read More » -
પ્રાકૃતિક કૃષિ પર વિશેષ ધ્યાન આપો, કારણ જમીન સ્વસ્થ થશે તો જ મનુષ્ય સ્વસ્થ થશે: કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી રામનાથ ઠાકુર
સુરત: જમીનના સ્વાસ્થ્યનો સીધો સંબંધ મનુષ્યના સ્વાસ્થ્ય સાથે છે, માટે જમીન સ્વસ્થ હશે તો મનુષ્ય સ્વસ્થ રહેશે. જે પ્રાકૃતિક કૃષિના…
Read More »