નેશનલ
-
કુંભમેળો એ ભારતનું ‘આધ્યાત્મિક બુનિયાદી માળખુ’: ગૌતમ અદાણી
જ્યારે 20 કરોડ લોકો સમર્પણ અને સેવાની ભાવના સાથે ભેગા થાય છે, ત્યારે તે માત્ર એક ઘટના નથી પરંતુ આત્માઓનો…
Read More » -
સુરત એ પશ્વિમ ભારતનું આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છેઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ
સુરત : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સુરતના વેસુ સ્થિત મહાવીર આરોગ્ય અને રાહત સોસાયટી દ્વારા રૂા.૨૫૦…
Read More » -
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન માટે વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલના વિઝનને બિરદાવ્યું
સુરત – લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 100 વર્ષ જૂના રિવરસાઇડ સ્ટુડિયોને કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે…
Read More » -
પ્રાકૃતિક કૃષિ પર વિશેષ ધ્યાન આપો, કારણ જમીન સ્વસ્થ થશે તો જ મનુષ્ય સ્વસ્થ થશે: કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી રામનાથ ઠાકુર
સુરત: જમીનના સ્વાસ્થ્યનો સીધો સંબંધ મનુષ્યના સ્વાસ્થ્ય સાથે છે, માટે જમીન સ્વસ્થ હશે તો મનુષ્ય સ્વસ્થ રહેશે. જે પ્રાકૃતિક કૃષિના…
Read More » -
ભારતનો ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ ૧૧ ટકાના દરે ગ્રોથ કરી રહ્યો છે: કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી
સુરતઃ કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહે સુરત જિલ્લાના કિમ-કોસંબા સ્થિત વિવિધ ટેક્ષ્ટાઈલ પાર્કોની મુલાકાત લીધી હતી. જેમાં સુરત જિલ્લાના માંગરોળના મહુવેઝ-કોસંબા…
Read More » -
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ…
Read More » -
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ‘યંગ ઈન્ડિયા’ માટે ₹.100 કરોડનું દાન કર્યુ!
અમદાવાદ : અદાણી ગ્રૂપ દેશના યુવાધનમાં કૌશલ્ય આધારિત શિક્ષણ વિકસાવવા પ્રયત્નશીલ છે. કૌશલ્ય આધારિત સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના માટે અદાણી ગ્રુપે…
Read More » -
નવી મુંબઈ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પ્રથમ વિમાનનું આગમન
મુંબઇ, ૧૧ ઓક્ટોબર ૨૦૨૪: ભારતીય વાયુ દળના વિમાને આજે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના સાઉથ રનવે ઉપર સફળતાપૂર્વક ઉતરાણ કરવા સાથે જેના…
Read More » -
રવિવારે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનના મુખ્યમંત્રીઓ, બિહારના નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જળસંચય-જન ભાગીદારી જન આંદોલન અભિયાન કાર્યક્રમ યોજાશે
સુરતઃ કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૧માં કેચ ધ રેઈન પ્રોજેકટની…
Read More »