સુરત
-
સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં “Little Leapers” સમર કેમ્પ યોજાયો
સુરત: શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી SpineX Global દ્વારા બાળકો માટે ખાસ “Little Leapers” સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.…
Read More » -
નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ડો.પારુલ વડગામા પદભાર સંભાળ્યો
સુરત : નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ ડો.પારુલ વડગામાએ હોસ્પિટલની વ્યવસ્થાઓને વધુ લોકઉપયોગી અને…
Read More » -
કામરેજમાં ૪૦૦૦ ચો.મી. જમીન પર નિર્માણ પામશે અદ્યતન હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી શાળા
સુરત: ‘શિક્ષણમાં કરાયેલું રોકાણ એ સમાજના ઉજ્જવળ ભવિષ્યની સૌથી મોટી મૂડી છે’ તેવા સ્પષ્ટ ધ્યેય સાથે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના…
Read More » -
AM/NS India દ્વારા ઈન્ટરનેશનલ બાયોલોજિકલ ડાયવર્સિટી ડેની ઉજવણી 1100 છોડના વાવેતર સાથે કરવામાં આવી
સુરતઃ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) પર્યાવરણ જાળવણી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સમજે છે અને તેને સતત આગળ વધારતાં અવાર-નવાર…
Read More » -
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ‘મુલાકાત સે ન્યાય તક’ અભિયાન અંતર્ગત ‘લીગલ એઇડ હેલ્પ ડેસ્ક’નો શુભારંભ
સુરત: સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે એક મહત્વપૂર્ણ કાનૂની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેદીઓ અને તેમના પરિવારજનોને જેલના ઉંબરે…
Read More » -
દેશવાસીઓને ઇંધણ બચતની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને સુરત મહાનગરપાલિકાનું સમર્થન: પાલિકાના ૨૯ હજાર કર્મીઓની ઇંધણ બચત માટે આગેકૂચ
સુરત: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં ઇંધણ બચત અંગે કરાયેલી દેશવ્યાપી અપીલને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા ઈધણ બચત અંગે લેવામાં…
Read More » -
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો મોટો નિર્ણય: હવેથી પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓનો ઉપયોગ નહીં કરે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી અપીલના બીજા જ દિવસે કેન્દ્રીય જળશક્તિ મંત્રી …
Read More » -
સુરતીઓને ગરબે રમાડશે પૂર્વા મંત્રી: ‘યશવી નવરાત્રી-2026’ ના ભવ્ય આયોજનની જાહેરાત
સુરતના ગરબા પ્રેમીઓની પહેલી પસંદ બનેલી ‘યશવી નવરાત્રી’ હવે તેના ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, ત્યારે આ વર્ષે…
Read More » -
સુરત જૈન સંઘના ‘રત્ન’સિદ્ધાચલ તીર્થ ભક્તિમાં વો સમાધિ વરેલા વિનોદ શાહની અલવિદા
સુરત વિશા ઓસવાળ જૈન જ્ઞાતિ મંડળ સમાજના માતુશ્રી સુમનબેન બાબુલાલ નાથાલાલ શાહ પરિવારના પુત્ર વિનોદભાઈ માસ્તર (સાહેબ) શનિવારે અરિહંત શરણ…
Read More » -
સુરત સિવિલ હોસ્પિટલમાં કામગીરીમાં ઉદાસીનતા ચલાવી લેવામાં આવશે નહીં : પ્રફુલભાઈ પાનશેરિયા
સુરત: આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલની આજે સરપ્રાઈઝ વિઝિટ કરી હોસ્પિટલની વિવિધ સુવિધાઓની સમીક્ષા કરી…
Read More »