સુરત
-
વારી એનર્જીસે ચીખલીમાં ભારતના સૌથી મોટા અદ્યતન સોલર સેલ ઉત્પાદન એકમ ખાતે વાણિજ્યિક ઉત્પાદન શરૂ કર્યું
સુરત : ભારતના સૌથી મોટા સોલર પીવી મોડ્યુલ ઉત્પાદક વારી એનર્જીસ લિમિટેડે ગુજરાતમાં ચીખલી ખાતે તેની 1.4 ગીગાવોટ મોનોક્રિસ્ટલાઇન પીઇઆરસી…
Read More » -
હવે સુરતમાં પણ મળશે ફ્રેન્ક્સ હોટ ડોગ, નવા આઉટલેટનું ભવ્ય ઉદઘાટન
સુરત, ગુજરાત : સુરત, તૈયાર થઈ જાઓ! સ્વાદિષ્ટ હોટ ડોગ્સ, લોડેડ ફ્રાઈસ અને પ્રીમિયમ ફાસ્ટ ફૂડ માટે ભારતભરમાં જાણીતું ફ્રેન્ક્સ…
Read More » -
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અને ગોપીચંદ હિંદુજા દ્વારા સંકલિત પુસ્તક “I Am?”નું વિમોચન કર્યું
સુરત: રાજકીય અને બિઝનેસ ક્ષેત્રના અગ્રણીઓ તથા રાજદ્વારી સમુદાયના સભ્યોના પ્રતિષ્ઠિત સમૂહની હાજરી સાથે વાઇસ પ્રેસિડેન્ટ એન્ક્લેવ ખાતે યોજાયેલા એક…
Read More » -
બ્રેઇની અને અલોહા દ્વારા વિન્ટર કાર્નિવલમાં બાળકોએ ફૂડની સાથે માણી બ્રેઈન ગેમ્સની મજા
સુરત: અલોહા અને બ્રેઇની ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિન્ટર કાર્નિવલ નું આયોજન ઉમરા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં…
Read More » -
દર્દીને શ્રેષ્ઠ સારવાર આપવા સાથે પરિવારજનોને સતત માહિતગાર કરાયા હતા : શેલ્બી હોસ્પિટલ
સુરત: શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે કૌશિક પટેલ નામ દર્દીના મૃત્યુના કેસમાં સંબંધીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢતા હોસ્પિટલ તંત્ર…
Read More » -
સોનુ સૂદ સેલિબ્રિટી ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા – પંજાબ દે શેર સુરતને પોતાનું હોમ ગ્રાઉન્ડ બનાવશે !
સુરતઃ ૧૧ વર્ષથી ચાહકોનું મનોરંજન કરતી લોકપ્રિય સેલિબ્રિટી ક્રિકેટ લીગ સુરત આવી રહી છે. આ વર્ષે, અભિનેતા સોનુ સૂદના નેતૃત્વ…
Read More » -
IRATA અને AM/NS India દ્વારા ગુજરાતનું પ્રથમ ‘ઇન્ટરનેશનલ રોપ એક્સેસ સિમ્પોઝિયમ’નું આયોજન કરાયું
હજીરા, સુરત – ઇન્ડસ્ટ્રીયલ રોપ એક્સેસ ટ્રેડ એસોસિએશન (IRATA) ઇન્ટરનેશનલ અને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) દ્વારા ‘ઇન્ટરનેશનલ રોપ…
Read More » -
વ્હાલી દિકરી યોજનાનો લાભ કેવી રીતે મેળવશો, જાણો
રાજ્યમાં કન્યા કેળવણીને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પ્રથમ વખત…
Read More » -
સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની બાજુમાં નવા સિટી બસ ટર્મિનલનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
સુરતના સેન્ટ્રલ એસટી બસ સ્ટેશનની બાજુમાં ૫૦૦૦ ચો.મીટર જગ્યામાં મનપા સંચાલિત BRTS અને સિટી બસ સેવા માટે નવા સિટી બસ…
Read More » -
રાજ્ય સરકાર દ્વારા તા.૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫ થી નવીન ૫ વોલ્વો બસો પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવામાં આવશે
ગુજરાતના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તા. ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫થી નવીન ૦૫…
Read More »