ધર્મ દર્શન
-
સુરતમાં નિશીથ ગ્રંથનું વિમોચન થશે, પાંચ દિવસનો ખાસ કાર્યક્રમ યોજાશે
પાલ સ્થિત આ.શ્રી. ઓમકારસૂરિજી આરાધના ભવન ખાતે પૂ. જૈનાચાર્ય વૈરાગ્યવારિધિ કુલચન્દ્રસૂરિજી મહારાજ, આ. પદ્મદર્શનસૂરિજી મ. અને આ. રશ્મિરાજસૂરિજી મ.ની પાવન…
Read More » -
વસંત પંચમી: ૨૩મી તારીખે મહાલક્ષ્મી શક્તિપીઠ ખાતે દેવી સરસ્વતી પૂજા અને યજ્ઞ યોજાશે
સુરત. મહંત ભારત મુનિ ભારતીયના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા ઐતિહાસિક ૧૦૦૮ દિવસીય શ્રી મહાલક્ષ્મી યજ્ઞના ભાગ રૂપે, નયા ભટાર, બ્રેડ…
Read More » -
જો તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે – પદ્મદર્શનસૂરિજી મહારાજ
વેસુ સ્થિત શિવકાર્તિક એપાર્ટમેન્ટના ગૃહ જિનાલયે શાંતિધારા અભિષેક પ્રસંગે જૈનાચાર્ય પૂ. પદ્મદર્શનસૂરિજી મહારાજે જણાવ્યું હતું કે, જો તમે ધર્મની રક્ષા…
Read More » -
વેસુ માં આલીશાન ધર્મભૂમિ “લબ્ધિભૂમિનું” ઐતિહાસિક ઉદ્ઘાટન સાથે પ્રારંભ
સુરતઃ સદીના શ્રેષ્ઠ સ્થાપત્યોમાં જે ભૂમિ નું નામ મોખરે આવી ગયું છે એ લબ્ધિભૂમિ નો તા. 31 ડિસેમ્બરના રોજ શાહી…
Read More » -
અદાણી પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ઐતિહાસિક અને અભૂતપૂર્વ આયોજન થયું સંપન્ન
મુંદ્રા/શિરાચા, અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ દ્વારા આયોજિત આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ શ્રી દાનેશ્વર મહાદેવ મંદિર (શિરાચા) ખાતે યોજાયો હતો.…
Read More » -
ચોકબજાર, તાપી કિનારે: પૌરાણિક શ્રી પાતાલી હનુમાનજી પાટોત્સવની ભવ્ય ઉજવણી
સુરત : સુરતના ઐતિહાસિક ચોકબજાર વિસ્તારમાં, પવિત્ર તાપી નદીને કિનારે આવેલા અતિ પ્રાચીન અને પૌરાણિક શ્રી પાતાલી હનુમાનજી તીર્થક્ષેત્રે તાજેતરમાં…
Read More » -
જૈનાચાર્ય પૂ. પદ્મદર્શનસૂરિજી મહારાજની સંયમ જીવનના ૪૫ મા વર્ષમાં પ્રવેશોત્સવ
સુરત : લંબે હનુમાન રોડ સ્થિત શ્રી ત્રિકમનગરની વાડીમાં જૈનાચાર્ય પૂ. પદ્મદર્શનસૂરિજી મહારાજની સંયમ જીવનના ૪૫ મા વર્ષમાં પ્રવેશોત્સવ પ્રસંગે…
Read More » -
દીક્ષા ગ્રહણ કરી ને જશ મહેતા બન્યા નૂતન દીક્ષિત યશો હૃદય વિજયજી મહારાજ
સુરતઃ હીરા ઉદ્યોગપતિનો 18 વર્ષીય પુત્ર મોંઘા ચશ્મા અને રિયલ ડાયમંડ જ્વેલરીનો શોખીન જશ મહેતા હવે પરમ સત્યની શોધમાં દીક્ષા…
Read More » -
હીરા ઉદ્યોગપતિનો 18 વર્ષીય પુત્ર સંયમના માર્ગે, મોંઘા ચશ્મા અને રિયલ ડાયમંડ જ્વેલરીનો શોખીન જશ મહેતા હવે પરમ સત્યની શોધમાં દીક્ષા ગ્રહણ કરશે
સુરત: હીરાનગરી સુરત, જે ભૌતિક સંપત્તિ અને વૈભવ માટે જાણીતી છે, ત્યાંથી ત્યાગ અને વૈરાગ્યનો એક અનોખો કિસ્સો સામે આવ્યો…
Read More » -
ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ગુરુભગવંતે ૧૩ દીક્ષાર્થીઓને ભાગવતી દીક્ષા પ્રદાન કરી
સુરતની ધર્મભૂમિ પાલ મધ્યે રોમે રોમે પરમ સ્પર્શ નગરીમાં ૫૦૦થી વધુ સંતો અને ૨૦ હજારથી વધુ માનવ મહેરામણની વચ્ચે ભક્તિયોગાચાર્ય…
Read More »