ધર્મ દર્શન
-
ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા 20 અને 21મી મેના રોજ “અપને અપને રામ” કાર્યક્રમનું આયોજન
સુરત : મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું જીવન એ દરેકને માત્ર પ્રેરણા જ નથી આપતું પણ સફળ જીવન જીવવાનો માર્ગ પણ…
Read More » -
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સુરત પાંજરાપોળ- ઘોડદોડરોડ મુકામે એક અદભુત ચૌમુખજી પ્રતિમાનું નિર્માણ
અતિ પ્રભાવસંપન્ન, શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની 251મી સાલગીરીના પાવન અવસરે પાંચ દિવસના મહોસ્તવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આજે અંતિમ…
Read More » -
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની સાલગીરીના પાંચ દિવસીય મહોત્સવમાં સુંદર માનવતાના કાર્યો થયા
અતિપ્રભાવ સંપન્ન, પુરુષાદાનીય શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની 251મી સાલગીરીના પાંચ દિવસીય મહોત્સવમાં આજે ચોથા દિવસે સુંદર માનવતાના કાર્યો થયા. જેમાં…
Read More » -
ગોપીપુરા ખાતે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની 251મી જન્મજયંતિની સાલગીરીના પાવન અવસરે પરમાત્માને સોનાનું છત્ર, સોનાની આરતી-મંગળદિવો તેમજ ચાંદીના મુઘટ અર્પણ
ગોપીપુરા ખાતે પ્રાચીન એવા શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની 251 ની સાલગીરી ના ઉત્સવ અંતર્ગત વૈશાખ સુદ 12 તારીખ 13 મે…
Read More » -
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પરમાત્માની 251 ની સાલગીરી નિમિત્તે ગોપીપુરા સુભાષ ચોક ખાતે 2578 શાસન વંદના
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પરમાત્માની 251 ની સાલગીરી નિમિત્તે ગોપીપુરા સુભાષ ચોક ખાતે 2578 શાસન વંદના નો અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાયો વહેલી…
Read More » -
ભારતભરમાં અવ્વલસ્થાનની પ્રાપ્તિ એટલે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય
સુરત બંદરમાં ઉર્ધ્વકાય સ્થિત આ પ્રતિમાજી મોહનિદ્રામાંથી સહુને ઉઠાડે છે. ઉજ્જવળ વર્ણન આ પ્રતિમાજી 58 ઇંચ ઊંચા અને 17 ઇંચ…
Read More » -
શ્રીહરિ મંદિરના રથનું ઉદ્ઘાટન
શ્રીહરિ સત્સંગ સમિતિ સુરત દ્વારા શુક્રવારે શ્રીહરિ મંદિર રથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રીહરિના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સી.એ.મહેશ મિત્તલે જણાવ્યું…
Read More » -
સેંકડો લોકોએ વિહંગમ યોગ માં મગ્ન બની દિવ્ય ચેતનાની અનુભૂતિ કરી
અદ્ભૂત માર્ગ વિહંગમ યોગ નાપ્રણેતા તથા સ્વર્વેદ મહાગ્રંથની રચના કરનાર સદ્દગુરુ મહર્ષિ સદાફલ દેવજીએ સિધ્ધ હસ્ત કરેલા ચેતન વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર…
Read More » -
સુરતઃ 15 યુગલો લગ્નના બંધનમાં બંધાશે
સુરત શહેરના વેસુ સ્થિત શાંતમના પ્રાંગણમાં 17 એપ્રિલ, રવિવારના રોજ સવારે 8 વાગ્યાથી 30 યુવક-યુવતીઓ સમૂહ લગ્ન અંતર્ગત “સંબંધી દોર”ના…
Read More » -
ઓર્નામેન્ટ્સ ના વેપારી દ્વારા પોતાની નવનિર્મિત દુકાન નું ઉદ્ઘાટન કોઈ અતિથિ વિશેષ નહીં પરંતુ ગૌમાતાના ચરણ સ્પર્શથી કરવામાં આવ્યું
સુરતના ભાગળ વિસ્તારમાં ભરત સોની નામના વેપારી દ્વારા ભાગળ વિસ્તારમાં આશાપુરા ઓર્નામેન્ટ્સની દુકાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે કોઈ…
Read More »