ધર્મ દર્શન
-
શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશન અનાદિ મુક્તરાજ શ્રી નારાયણભાઈની શતાબ્દી મહોત્સવનો પ્રારંભ
શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશનના સ્થાપક અનાદિ મુક્તરાજ શ્રી નારાયણભાઈની શતાબ્દી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે 12 થી 16 ફેબ્રુઆરી 2023 દરમિયાન જીએમડીસી…
Read More » -
ભગવદ્ ગીતા આપણને જીવન જીવવાની કળા શીખવે છે, વ્યકિત નિર્માણ માટેની આવશ્યકતા વિષે ૩૬૦ ડીગ્રી ડેવલપમેન્ટની વાત કરે છે : ભાગ્યેશ જ્હા
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના સંયુકત ઉપક્રમે તા. ૬ ફ્રેબ્રુઆરી,…
Read More » -
સુરત ખાતે આહિર સમાજના સમૂહલગ્નોત્સવમાં ૨૩૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા
સુરત:શનિવાર: મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહીર સેવા સમાજ સમિતિ દ્વારા આયોજીત ૨૯માં સમૂહલગ્ન સમારોહમાં સહભાગી…
Read More » -
શ્રી શ્યામ મંદિર, સુરતધામ પાટોત્સવ: ગુરુવારે વિશાલ રથ અને નિશાન યાત્રા
સુરત, VIP રોડ સ્થિત શ્રી શ્યામ મંદિર, સુરતધામના પાટોત્સવનો છઠ્ઠો પર્વ ગુરૂવારે બસંત પંચમીના રોજ ઉજવવામાં આવશે. આ પ્રસંગે ગુરુવારે…
Read More » -
9 વર્ષની દેવાંશીનું સંયમ માર્ગે પ્રયાણ : દેવાંશીને પૂજ્ય સાધ્વીજી શ્રી દીગંતપ્રજ્ઞાશ્રીજી મ.સા. નુતન નામ મળ્યું
સુરત, 16 ડિગ્રીની કડકડતી ઠંડીમાં પણ દેવાંશીની દીક્ષાનાં સાક્ષી બનવા માટે વહેલી સવારે 4 વાગ્યાથી દીક્ષા નગરીમાં પોતાનું સ્થાન લઈ…
Read More » -
9 વર્ષની દેવાંશી આજે સંયમ સ્વીકારશે : ભવ્ય વરઘોડામાં હજારો લોકો સ્વયંભૂ જોડાયા
સુરત , દીક્ષા નગરી સુરત નગરે વેસુ મધ્યે બલર ફાર્મ માં સદીઓને અજવાળતી બાળ વિરાંગના દેવાંશીકુમારીનો જીવનનો પાવન કરે તેવો…
Read More » -
સ્પર્શ મહોત્સવમાં જૈન આધ્યાત્મિક ગુરૂ શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજીના 400માં પુસ્તકનું વિમોચન થશે
અમદાવાદ: જૈન સંત અને પદ્મ ભૂષણ પુરસ્કારથી સમ્માનિત શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ દ્વારા લખવામાં આવેલી 400મી પુસ્તકનું વિમોચન સ્પર્શ મહોત્સવ દરમિયાન 22મી જાન્યુઆરીએ…
Read More » -
રવિવારથી વિશાલ શ્રીમદ ભાગવત કથાનું આયોજન, ગોવિંદદેવ ગીરીજી રસપાન કરાવશે
સુરત, એકલ શ્રી હરિ વનવાસી વિકાસ ટ્રસ્ટ દ્વારા રવિવાર, 8 જાન્યુઆરીથી માલ માસ નિમિત્તે વિશાળ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં…
Read More » -
સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના 16 જવાનોના પરિવારોને પૂજ્ય મોરારી બાપૂએ રૂ. 25-25 હજારની આર્થિક સહાય જાહેર કરી
થોડાં દિવસ પહેલાં ઉત્તરી સિક્કિમમાં જેમામાં સેનાના એક ટ્રક તીવ્ર વળાંક ઉપર આગળ વધતી વખતે ખાઇમાં પડીને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું…
Read More » -
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોપીપુરા અન્નક્ષેત્ર ખાતે ભિક્ષુકો સાથે શોકસભા યોજી
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું અવસાન થતાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોપીપુરા અન્નક્ષેત્ર ખાતે ભિક્ષુકો સાથે…
Read More »