ધર્મ દર્શન
-
વિશ્વ શાંતિના સંદેશની રેલીમાં વેસુના 2500 જેટલા લોકોએ ભાગ લીધો
સુરતઃ બાબાસાહેબ આંબેડકર જયંતિની સમગ્ર શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબાસાહેબના યોગદાનને…
Read More » -
શ્રી રામ જાનકી પરિવાર દ્વારા વિશાળ ભજન સંધ્યાનું આયોજન
સુરત: શહેરના અગ્રસેન ભવનમાં 16 એપ્રિલના રોજ 12માં વાર્ષિક ઉત્સવ દરમિયાન શ્રી રામ જાનકી પરિવાર દ્વારા વિશાળ ભજન સંધ્યાનું આયોજન…
Read More » -
રામ નવમી ના પાવન દિનની હર્ષલ્લાસ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી
શ્રી સ્વામિનારાયણ એચ વી વિદ્યાલય એટલે શિક્ષણની સાથે સાથે સંસ્કારોનો શુભગ સમન્વય. IQ અને EQ ની સાથે સાથ વિદ્યાર્થીઓમાં SQ…
Read More » -
સુરત: જરૂરિયાતમંદ પરિવારો અને 300 થી વધુ પૂજારીઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું
ગોપીપુરા મહાવીર અન્નક્ષેત્ર ખાતે જૈનોના 24માં તીર્થંકર પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક (જન્મદિન) પૂર્વે ના પાવન અવસર નજીક…
Read More » -
દર્શન- જ્ઞાન- ચારિત્રના ઉપકરણોને દર્શન માટે મૂકવામાં આવ્યા
શ્રી સુરત પાંજરાપોળ ઘોડદોડ રોડ શાખા મુકામે કે જ્યાં એક વર્ષ પહેલાં દર્શનય ચૌમુખજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ હતા. આજે તેની…
Read More » -
શ્રી શ્રેયાંસનાથ દાદા ની ગૃહ જિનાલયે પ્રભુ સહ ગુરુ – શિષ્ય ની પધરામણી` નાં ત્રિવેણી સંગમોત્સવ
માતૃ શ્રી પૂર્ણિમાબેન જગદીશભાઈ બંગડીવાલા નાં ગૃહ આંગણે ધર્મનગરી સુરત-વેસુ ની ધન્ય ધરા પર “`શ્રી શ્રેયાંસનાથ દાદા ની ગૃહ જિનાલયે…
Read More » -
વિશ્વને રાજ્ય વ્યવસ્થા બતાવનારા રાજા આદિનાથના જન્મ પ્રસંગે સુરતના તમામ પોલીસ ડિપાર્ટમેન્ટમાં લાડવા- પ્રસાદનું વિતરણ
સુરતના વેસુ જૈન સંઘમાં આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનમાં વિશ્વના પ્રથમ રાજા, પ્રથમ સાધુ અને પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ પ્રભુના જન્મના…
Read More » -
શંખેશ્વર પાર્શ્વનાથ ભક્તિ તથા ગુણાનુવાદ આયોજાયા
સુરત- વેસુના નવનિર્મિત આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનના હોલમાં જિનશાસન સમર્પિત, કર્મઠ કાર્યકર એવા શ્રી સુરેશભાઈ દેવચંદ શાહની પ્રથમ માસિક પુણ્યતિથિ…
Read More » -
વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી 12 અને 13 માર્ચે સુરતમાં
સુરત. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાઈ રહેલા કાર્યક્રમોની શ્રૃંખલામાં આગામી 12 અને 13મી માર્ચના…
Read More » -
કંપનીના માલિક માટે કંપનીને આગળ ધપાવવી અને કર્મચારીઓને યોગ્ય વેતન આપવું એ સહજ કર્મ છે : મકરંદ મૂશળે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના સંયુકત ઉપક્રમે તા. ૬ ફ્રેબ્રુઆરી,…
Read More »