ધર્મ દર્શન
-
સુરતઃ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આ ઉદ્યોગપતિના ફાર્મ હાઉસમાં રોકાયા છે
સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેર હવે સમગ્ર દેશમાં ધાર્મિક કાર્યક્રમો માટે પણ જાણીતું બન્યું છે. શહેરમાં…
Read More » -
ભગવાન રામના બાળપણનું વર્ણન, શ્રી રામ કથામાં ભક્તો ઉમટ્યા
સુરત, શ્રી શ્યામ મંદિર, સુરતધામ, VIP રોડ ખાતે આયોજિત આઠ દિવસીય “શ્રી શ્યામ આશીર્વાદ” ઉત્સવ અંતર્ગત આયોજિત શ્રી રામ કથામાં…
Read More » -
શ્રી શ્યામ મંદિર, સુરતધામ ખાતે આઠ દિવસીય ઉત્સવ, શ્રી રામ કથા અને શ્રી શ્યામ ભજન સંધ્યાનું આયોજન
સુરત, શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા રવિવાર, 21 મેથી VIP રોડ શ્રી શ્યામ મંદિર, સુરતધામ ખાતે આઠ દિવસીય “શ્રી શ્યામ…
Read More » -
સુરત-વેસુમાં વિશાળકાય આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવવનું ભવ્ય ઉદ્ઘાટન થયું
સુરતના વિકસતા વિસ્તાર વેસુમાં વિશાળકાય બિલ્ડીંગો સતત બની રહ્યા છે. દરેક એરિયામાંથી જૈનો પણ વેસુમાં વસવાટ કરી રહ્યા છે. જોલી…
Read More » -
દેશ અને વિદેશમાં બનેલી અકસ્માતની ઘટનાઓ માં સહાય અર્પણ કરતા મોરારિબાપુ
સુરતઃ છેલ્લા થોડા દિવસો દરમિયાન દેશમાં અને વિદેશમાં અકસ્માતની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે. ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે…
Read More » -
1000 વિદ્યાર્થીઓ આચાર્ય મહાશ્રમણજીના હાથે પદવી ગ્રહણ કરશે અને 15,000 વિદ્યાર્થીઓ આચાર્યની ઉપસ્થિતિમાં વ્યસન મુક્તિના સંકલ્પ લેશે
સુરતઃ શનિવારે સવારે શહેરમાં આવેલા આચાર્ય મહાશ્રમણજી પર્વત પાટિયા થઈને અનુવ્રત દ્વાર પહોંચ્યા હતા. અહીંથી વિશાળ રેલી કેનાલ રોડ થઈ…
Read More » -
યુગ પ્રધાન આચાર્ય શ્રી મહાશ્રમણજીનું આજે ભગવાન મહાવીર યુનિવર્સિટી પરિસરમાં 2000 વિદ્યાર્થીઓ સાથે ટ્રસ્ટી મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવશે
સુરત શહેરમાં પધારેલા આચાર્ય મહાશ્રમણજી 22 એપ્રિલે પર્વત પાટિયાથી ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ કરશે. આ દરમિયાન અનુવ્રત દ્વારથી કેનાલ…
Read More » -
22મી એપ્રિલે શ્રી મહાલક્ષ્મી શક્તિપીઠ મંદિરમાં હનુમાનજી અને સુવર્ચલાનો લગ્નોત્સવ ઉજવવામાં આવશે
સુરતઃ ભારત દેશમાં માત્ર બે એવા મંદિર છે જેમાં હનુમાનજી પોતાની પત્ની સુર્વચલા સાથે બિરાજે છે. પહેલૂ મંદિર તેલંગણાના ખમમમ…
Read More » -
જૈન સોશિયલ ગ્રુપ નક્ષત્ર સંગીનીફોરમ ઘ્વારા 1 મિનિટ ગેમ શો નો કાર્યક્રમ
જૈન સોશિયલ ગ્રુપ નક્ષત્ર સંગીનીફોરમ ઘ્વારા 1 મિનિટ ગેમ શો નો કાર્યક્રમ માં રાખવામા આવેલ. જેમાં લગભગ 120 જેટલી સંગીનીઓએ…
Read More » -
12 માં વાર્ષિક ભજન સંધ્યાના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યું
શ્રી રામ જાનકી પરિવાર દ્વારા અગ્રસેન ભવનના પંચવટી હોલમાં 12 માં વાર્ષિક ભજન સંધ્યાના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટ્યું. શ્રી રામ…
Read More »