ધર્મ દર્શનસુરત

રામ નવમી ના પાવન દિનની હર્ષલ્લાસ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી

શ્રી સ્વામિનારાયણ એચ વી વિદ્યાલય એટલે શિક્ષણની સાથે સાથે સંસ્કારોનો શુભગ સમન્વય. IQ અને EQ ની સાથે સાથ વિદ્યાર્થીઓમાં SQ એટલે કે spiritual quation પ્રત્યે પણ એટલું જ ધ્યાન આપવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન અનેકવાર તહેવારોની ઉજવણી દ્વારા આધ્યાત્મિકતાનું વાતાવરણ સર્જાય છે.

જે અંતર્ગત તારીખ 29- 3-2023 ના રોજ પ્રભુ શ્રીરામના જન્મદિન એવા રામ નવમી ના પાવન દિનની હર્ષલ્લાસ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવેલ. સંસ્થાના સંસ્થાપક શ્રી શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી તેમજ સંચાલક શ્રી દિનેશભાઈ ગોંડલીયા દ્વારા તમામ વિદ્યાર્થીઓને રામનવમી પર્વની શુભેચ્છાઓ તથા આશીર્વાદ પાઠવવામાં આવેલ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button