ધર્મ દર્શન
-
પી પી સવાણી પરિવારના આંગણે હરખનું તેડુ : “દીકરી જગત જનની” ૩૦૦ દીકરીઓનો યોજાશે ભવ્ય લગ્નોત્સવ
સુરત, વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, મહિયરની ચૂંદડી અને…
Read More » -
ઝારખંડમાં શ્રી સમેદ શિખરજીના પવિત્ર તીર્થસ્થળ પર ઈકો-ટૂરિઝમની જાહેરાતનો વિરોધ
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પવિત્ર તીર્થધામ શ્રી સમેદ શિખરજી જે ઝારખંડ રાજ્યમાં આવેલું છે જેમાં 20 તીર્થંકર પરમાત્માઓની નિર્માણ ભૂમિ…
Read More » -
પાર્શ્વનાથ ભગવાનના જન્મ તેમજ દીક્ષા કલ્યાણક ના અવસરે સુરતમાં લાડવા તેમજ મૈસુરનું વિતરણ થશે
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સુરત જૈન સંસ્થા દ્વારા પરમાત્મા પાર્શ્વનાથ ભગવાનના જન્મ તેમજ દીક્ષા કલ્યાણક ના અવસરે સમગ્ર…
Read More » -
કેરળ ટુરીઝમે દેશભરમાંથી વધુ સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષવા માટે શિયાળાની સિઝન માટે કાર્યક્રમો તૈયાર કર્યા
સુરત, ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ : ભારત અને વિદેશના પ્રવાસીઓ માટે કેરળ હંમેશાથી તેમનું બેસ્ટ ટુરિઝમ ડેસ્ટિનેશન રહ્યું છે. તાજતેરમાં ફેસ્ટિવની…
Read More » -
300મી ઓળીના આરાધિકા સા. કલ્પબોધશ્રીજીને ‘તપોરત્ના’ બિરુદ અર્પણ કરાયું
સુરત, જૈનશાસનના ઇતિહાસમાં સ્વર્ણાક્ષરે નોંધાય તેવો ગૌરવશાળી અવસર સુરત-વેસુ- આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનના આંગણે ભવ્યતાથી ઉજવાયો હતો. શાસનપ્રભાવક પૂ. આ.…
Read More » -
શ્રી ઉમરા જૈન સંઘ, સુરતથી શ્રી શત્રુંજ્ય ગિરિરાજ (પાલિતાણા)નો છ!રી પાલક 30 દિવસીય મહાસંઘ પગપાળા ચાલી સુરતથી સૌરાષ્ટ્રનો સફર ખેડાશે
• પ્રખર જૈનાચાર્ય… સ્વર સમ્રાટ… કુશલ શિષ્યોના શિલ્પી, અયોધ્યાપુરમ્ મહાતીર્થ પ્રણેતા, આઠ-આઠ વિરાટ તેમજ કુલ 45 પદયાત્રા (છ!રી પાલક સંઘના)…
Read More » -
વેસુ જૈન સંઘમાં સા. કલ્પબોદશ્રીજી મહારાજ સાહેબ.ના 300મી ઓળીના પારણા ઉત્સવનો ભવ્ય પ્રારંભ
સુરત- વેસુ જૈન સંઘમાં આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનમાં તપસ્વીરત્ના સાધ્વી કલ્પબોધશ્રીજી મ.ની 300મી આયંબિલ તપની ઓળી નિમિત્તે ભવ્ય ઉત્સવ આયોજાયો…
Read More » -
“બિગડી મેરી બનાડે ઓ ખાટુવાલે શ્યામ”
સુરત, શ્રી શ્યામ મંદિર, સુરતધામ, વીઆઈપી રોડ, વેસુ ખાતે કારતક શુક્લ પક્ષ એકાદશીના શુભ અવસરે બાબા શ્યામની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી…
Read More » -
શ્રી લોહાણા મહાપરિષદ યુવા પાંખ મુંબઈ દ્વારા જલારામ બાપ્પા ની જન્મ જયંતિની ઉજવણી વિશાળ લોહાણા શ્રોતાઓ સાથે ઉલ્લાસમય માહોલમાં સફળતા થી સંપન્ન
મુંબઈ: જલારામ બાપ્પા ની ૨૨૩ મી જન્મ જયંતિ નિમિત્તે શ્રી લોહાણા મહાપરિષદની યુવા પાંખ દ્વારા મુંબઈમાં વસતા લોહાણા સમાજને એકસાથે…
Read More » -
વેસુમાં જૈનોના ચારેય ફિરકાની ચૂંટણીલક્ષી થઇ મિટીંગ
વેસુ-સુરત શ્રી આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવન ખાતે બપોરે 2 થી 4 ચૂંટણીલક્ષી મિટીંગ થઇ હતી. જેમાં ચારેય ફિરકાના અગ્રણીઓ હાજર…
Read More »