ધર્મ દર્શન
-
300મી ઓળીના આરાધિકા સા. કલ્પબોધશ્રીજીને ‘તપોરત્ના’ બિરુદ અર્પણ કરાયું
સુરત, જૈનશાસનના ઇતિહાસમાં સ્વર્ણાક્ષરે નોંધાય તેવો ગૌરવશાળી અવસર સુરત-વેસુ- આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનના આંગણે ભવ્યતાથી ઉજવાયો હતો. શાસનપ્રભાવક પૂ. આ.…
Read More » -
શ્રી ઉમરા જૈન સંઘ, સુરતથી શ્રી શત્રુંજ્ય ગિરિરાજ (પાલિતાણા)નો છ!રી પાલક 30 દિવસીય મહાસંઘ પગપાળા ચાલી સુરતથી સૌરાષ્ટ્રનો સફર ખેડાશે
• પ્રખર જૈનાચાર્ય… સ્વર સમ્રાટ… કુશલ શિષ્યોના શિલ્પી, અયોધ્યાપુરમ્ મહાતીર્થ પ્રણેતા, આઠ-આઠ વિરાટ તેમજ કુલ 45 પદયાત્રા (છ!રી પાલક સંઘના)…
Read More » -
વેસુ જૈન સંઘમાં સા. કલ્પબોદશ્રીજી મહારાજ સાહેબ.ના 300મી ઓળીના પારણા ઉત્સવનો ભવ્ય પ્રારંભ
સુરત- વેસુ જૈન સંઘમાં આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનમાં તપસ્વીરત્ના સાધ્વી કલ્પબોધશ્રીજી મ.ની 300મી આયંબિલ તપની ઓળી નિમિત્તે ભવ્ય ઉત્સવ આયોજાયો…
Read More » -
“બિગડી મેરી બનાડે ઓ ખાટુવાલે શ્યામ”
સુરત, શ્રી શ્યામ મંદિર, સુરતધામ, વીઆઈપી રોડ, વેસુ ખાતે કારતક શુક્લ પક્ષ એકાદશીના શુભ અવસરે બાબા શ્યામની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી…
Read More » -
શ્રી લોહાણા મહાપરિષદ યુવા પાંખ મુંબઈ દ્વારા જલારામ બાપ્પા ની જન્મ જયંતિની ઉજવણી વિશાળ લોહાણા શ્રોતાઓ સાથે ઉલ્લાસમય માહોલમાં સફળતા થી સંપન્ન
મુંબઈ: જલારામ બાપ્પા ની ૨૨૩ મી જન્મ જયંતિ નિમિત્તે શ્રી લોહાણા મહાપરિષદની યુવા પાંખ દ્વારા મુંબઈમાં વસતા લોહાણા સમાજને એકસાથે…
Read More » -
વેસુમાં જૈનોના ચારેય ફિરકાની ચૂંટણીલક્ષી થઇ મિટીંગ
વેસુ-સુરત શ્રી આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવન ખાતે બપોરે 2 થી 4 ચૂંટણીલક્ષી મિટીંગ થઇ હતી. જેમાં ચારેય ફિરકાના અગ્રણીઓ હાજર…
Read More » -
ચેમ્બર દ્વારા ‘શરદ પૂર્ણિમા ગરબા સેલિબ્રેશન’કરાયું
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં ‘શરદ પૂર્ણિમા ગરબા સેલિબ્રેશન’નું આયોજન કરવામાં…
Read More » -
અસત્ય પર સત્યની જીતના પર્વ વિજયાદશમીની સુરતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
સુરત,આદર્શ રામ લીલા ટ્રસ્ટ દ્વારા બુધવારે વિજયાદશમીના દિવસે વેસુમાં નંદિની 3 પાસેના મેદાનમાં રામે અહંકારી રાવણનો વધ કરીને ફરી એકવાર…
Read More » -
શ્રી રામે ધનુષ્ય તોડ્યું, પરશુરામ-લક્ષ્મણ સંવાદથી શ્રોતાઓ દંગ રહી ગયા
સુરત, વેસુના રામલીલા મેદાન ખાતે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટના નેજા હેઠળ ચાલી રહેલી આજ ની રામલીલા કે સંદર્ભ માં મંત્રી…
Read More » -
તાડકા વધ, મારીચ સુબાહુ વધ, અહિલ્યા ઉદ્ધવ અને પુષ્પા વાટિકા લીલાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
સુરત, વેસુના રામલીલા મેદાન ખાતે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા આયોજિત રામલીલા મહોત્સવમાં તડકા વધ લીલાનું આયોજન કરવામાં આવ્યું હતું.…
Read More »