ધર્મ દર્શન
-
ચેમ્બર દ્વારા ‘શરદ પૂર્ણિમા ગરબા સેલિબ્રેશન’કરાયું
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં ‘શરદ પૂર્ણિમા ગરબા સેલિબ્રેશન’નું આયોજન કરવામાં…
Read More » -
અસત્ય પર સત્યની જીતના પર્વ વિજયાદશમીની સુરતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
સુરત,આદર્શ રામ લીલા ટ્રસ્ટ દ્વારા બુધવારે વિજયાદશમીના દિવસે વેસુમાં નંદિની 3 પાસેના મેદાનમાં રામે અહંકારી રાવણનો વધ કરીને ફરી એકવાર…
Read More » -
શ્રી રામે ધનુષ્ય તોડ્યું, પરશુરામ-લક્ષ્મણ સંવાદથી શ્રોતાઓ દંગ રહી ગયા
સુરત, વેસુના રામલીલા મેદાન ખાતે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટના નેજા હેઠળ ચાલી રહેલી આજ ની રામલીલા કે સંદર્ભ માં મંત્રી…
Read More » -
તાડકા વધ, મારીચ સુબાહુ વધ, અહિલ્યા ઉદ્ધવ અને પુષ્પા વાટિકા લીલાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
સુરત, વેસુના રામલીલા મેદાન ખાતે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા આયોજિત રામલીલા મહોત્સવમાં તડકા વધ લીલાનું આયોજન કરવામાં આવ્યું હતું.…
Read More » -
રામલીલાના બીજા દિવસે રાવણનો જન્મ, રામનો જન્મ, વિશ્વામિત્રના આગમનની લીલાઓનું મંચન કરવામાં આવ્યું હતું
સુરત, વેસુ રામલીલા મેદાન માં શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટના નેજા હેઠળ વૃંદાવનના શ્રીહિત રાધવલ્લભ રાસલીલા મંડળી કલાકાર રાસાચાર્ય સ્વામી ત્રિલોચન…
Read More » -
પાલ- ઓમકારસૂરી આરાધના ભવનમાં ત્રિદીવસીય સાધુ-સાધ્વીજી ભગવંતો માટે વાચના શ્રેણીનું આયોજન થયું
પાલ ઓમકારસૂરી આરાધના ભવનમાં પ.પૂ.આ. ભ. શ્રી અશોકસાગર સૂરિ. મ.સા., પ.મૂ. આ.ભ. શ્રી સાગર ચંદ્રસાગર સૂરી મ.સા., પ.પૂ. આ.ભ. શ્રી…
Read More » -
બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળમાં સરાક સમાજના મૂળ જૈનોના ઉત્થાન માટે જાગૃતિ અભિયાન શરૂ કરાયું
કલીકુંડ તીર્થ ઉદ્ધારક આચાર્ય ભગવંત રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની શુભ પ્રેરણાથી બાર વર્ષ અગાઉ શરૂ થયેલ સરાક ઉત્કર્ષ પ્રવૃત્તિને વેગ આપવા…
Read More » -
સરાક એટલે શ્રાવક : આજે મિશન સરક સેમિનાર, 23 આચાર્યો, 66 જૈન સમાજ અને 40 સંઘો હાજરી આપશે
ઇ.સ. 2000માં કલિકુંડ તીર્થોદ્વારક પૂજ્ય જૈનાચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરીજી મહારાજે કલિકુંડ (ધોળકા)થી અંદાજે 2000 કિલોમીટર દૂર સમેતશિખરજી મહાતીર્થની પદયાત્રા એટલે કે વિહાર…
Read More » -
શિવ કાર્તિક એન્કલેવમાં બિરાજતા આદિનાથ જિનાલયમાં મહાપુજામાં નું આયોજન
સુરત વેસુ વિસ્તારની ધન્ય ધરા ઉપર શિવ કાર્તિક એન્કલેવમાં બિરાજતા આદિનાથ જિનાલયમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ ના દિવસોમા ઇતિહાસમાં ના જોયેલી…
Read More » -
“પુરવા સુહાની આવી રે” સિંજારા ઉત્સવનું આયોજન
સુરત, સાવનની હરિયાળી તીજ નિમિત્તે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખા દ્વારા સિટીલાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનના પંચવટી હોલમાં “પુરવા સુહાની…
Read More »