સુરત
-
ભારતીય બંધારણીય દિવસ નિમિત્તે પ્રત્યક્ષ અને પરોક્ષ ટેકસ સંદર્ભે કરદાતાઓને મળેલા બંધારણીય અધિકારો અને રેમેડીઝ વિષે સમજણ અપાઇ
સુરત. દેશમાં ર૬મી નવેમ્બર એ ભારતીય બંધારણીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ ઉજવણીના ભાગ રૂપે ધી સધર્ન ગુજરાત…
Read More » -
સુરતનો ક્રિશીવ પટેલ એશિયન યુથ ટ્રાયથલોન ચેમ્પિયનશિપ હોંગકોંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
એવું કહેવાય છે કે જો તમે સ્વપ્ન ઊંચા જુઓ છો તો તેને સાકર કરવા મહેનતની સાથે-સાથે જુસ્સો પણ એ ઊંચાઈએ…
Read More » -
એએમ/એનએસ ઈન્ડિયાએ હજીરામાં મોબાઈલ મેડિકલ યુનિટની શરૂઆત કરી
સુરત, 25 નવેમ્બર, 2022: વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા…
Read More » -
સુરતથી એકસપોર્ટ વધારવા માટે ઉદ્યોગકારો અને નિર્યાતકારોને સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી અપાઇ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન – સેન્ટર…
Read More » -
સરકારની યોજનાઓથી અવગત કરાવવા હેતુ ‘આત્મનિર્ભર ભારત માટે નિર્યાતની ભૂમિકા’વિષે અવેરનેસ પ્રોગ્રામ યોજાશે
સુરત. વિશ્વ ફલક પર ભારત દેશ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહયો છે. એના માટે સરકાર દ્વારા એકસપોર્ટ માટે જુદી–જુદી…
Read More » -
સુરત જિલ્લામાં બારકોડવાળી ૪૭ લાખથી વધુ મતદાન સ્લીપોનું બી.એલ.ઓ. દ્વારા વિતરણ શરૂ
સુરત:બુધવાર: સુરત જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે વિવિધ કામગીરી અંતિમ ચરણમાં છે, ત્યારે તા.૨૧ નવેમ્બરથી બી.એલ.ઓ ઓફિસરો દ્વારા…
Read More » -
સુરત જિલ્લાની ૧૪ વિધાનસભાઓના ૧,૮૦૮ પોલીસ અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
સુરતઃબુધવારઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા…
Read More » -
આરપીઆઇના અધ્યક્ષ રામદાસ આઠવલે કાળા વાવટા બતાવનાર દલિત નેતા કુણાલ સોનવણેનો નિર્દોષ છુટકારો
સુરત. ચાર વર્ષ પહેલાં રિપબ્લિકન પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પ્રેસ કોન્ફરન્સ માં કાળા વાવટા બતાવી વિરોધ પ્રદર્શન…
Read More » -
300મી ઓળીના આરાધિકા સા. કલ્પબોધશ્રીજીને ‘તપોરત્ના’ બિરુદ અર્પણ કરાયું
સુરત, જૈનશાસનના ઇતિહાસમાં સ્વર્ણાક્ષરે નોંધાય તેવો ગૌરવશાળી અવસર સુરત-વેસુ- આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનના આંગણે ભવ્યતાથી ઉજવાયો હતો. શાસનપ્રભાવક પૂ. આ.…
Read More » -
‘ફિલીપાઈન્સની લાડીને વરાછાનો વર: સુરતના કાછડીયા પરિવારે અનોખા લગ્ન-પ્રસંગને બનાવ્યો મતદાન જાગૃત્તિનો અવસર
સુરત:સોમવાર: આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન કરવા માટે નાગરિકો સ્વયંભૂ જાગૃત્ત બની રહ્યા છે. હાલ લગ્નસરા ચાલી રહી છે, ત્યારે…
Read More »