સુરત
-
રનીંગથી વ્યકિતનો આત્મવિશ્વાસ વધે છે અને ડાયાબિટીસ જેવી બિમારીથી પણ બચાવે છે : મેરેથોન રનર અનિલ માંડવીવાલા
સુરત. ર૧મી સદીમાં લોકોની જીવનશૈલી બદલાઇ ગઇ છે. ઝડપી જીવનને પગલે લોકોને વિવિધ શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહયો છે.…
Read More » -
વેડરોડ ગુરૂકુલના બાળકોએ ‘વોટ ફોર ગુજરાત’ની વિશાળ માનવાકૃત્તિ રચીને રાજ્યના નાગરિકોને મતદાન માટે જાગૃત્ત બનવાનો આપ્યો અનોખો સંદેશ
સુરત:શનિવાર: આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો જાગૃત્ત બની વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને એવા આશયથી આજરોજ સુરતના…
Read More » -
પરિવારને જોડી રાખવા માટે સમજદારી, સરળતા, સંવાદ, સન્માન, સંસ્કાર, સમાધાન અને સંબંધ જરૂરી છે : મીનાક્ષી ભટનાગર
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગ સાહસિકો માટે વિવિધ નોલેજ બેઇઝ સેશનને વધુ રસપ્રદ બનાવવાના હેતુથી…
Read More » -
સોમવારે ‘સાયન્સ ઓફ લર્નિંગ ઇન ઓર્ગેનાઇઝેશન’વિષે પેનલ ડિસ્કશન યોજાશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ર૧ નવેમ્બર, ર૦રર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘સાયન્સ ઓફ…
Read More » -
ચેમ્બર દ્વારા ત્રિદિવસીય ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ– ર૦રર’નું આયોજન
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા.…
Read More » -
ચેમ્બર દ્વારા અમદાવાદના ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્કમ ટેકસ (એકઝમ્પ્ટ) તથા સીએ પ્રોફેશનલ્સ અને ઉદ્યોગકારો સાથે ઈન્ટરેકટીવ મિટિંગ યોજાઈ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા. ૧૬ નવેમ્બર, ર૦રર ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે…
Read More » -
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા રજૂ કરે છે તેનો સૌપ્રથમ કોર્પોરેટ બ્રાન્ડ કેમ્પેઈન “રિઈમેજીનિયરીંગ”
હજીરા-સુરત, ૧૭ નવેમ્બર ૨૦૨૨: વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ…
Read More » -
લાગણીને લાગણી જ રહેવા દો એને અટકાવો નહીં, લાગણીઓમાં વ્યકિતએ હમેશા સકારાત્મક રહેવું જોઇએ : ડો. બિન્દુ શાહ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગ સાહસિકો માટે યોજાતા નોલેજ બેઇઝ સેશનને વધુ રસપ્રદ બનાવવાના…
Read More » -
GST બિલિંગ કેસમાં જામીન
સુરત, જીએસટીના રૂ. 8.67 કરોડના ટેક્સના છેતરપિંડીના કેસમાં 22/9 2022 ના રોજ DGGI સુરત દ્વારા નેમેશ જે જરીવાલા, નોમાન એન…
Read More » -
વેસુ જૈન સંઘમાં સા. કલ્પબોદશ્રીજી મહારાજ સાહેબ.ના 300મી ઓળીના પારણા ઉત્સવનો ભવ્ય પ્રારંભ
સુરત- વેસુ જૈન સંઘમાં આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનમાં તપસ્વીરત્ના સાધ્વી કલ્પબોધશ્રીજી મ.ની 300મી આયંબિલ તપની ઓળી નિમિત્તે ભવ્ય ઉત્સવ આયોજાયો…
Read More »