ધર્મ દર્શન
-
ગોપીપુરા ખાતે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની 251મી જન્મજયંતિની સાલગીરીના પાવન અવસરે પરમાત્માને સોનાનું છત્ર, સોનાની આરતી-મંગળદિવો તેમજ ચાંદીના મુઘટ અર્પણ
ગોપીપુરા ખાતે પ્રાચીન એવા શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની 251 ની સાલગીરી ના ઉત્સવ અંતર્ગત વૈશાખ સુદ 12 તારીખ 13 મે…
Read More » -
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પરમાત્માની 251 ની સાલગીરી નિમિત્તે ગોપીપુરા સુભાષ ચોક ખાતે 2578 શાસન વંદના
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પરમાત્માની 251 ની સાલગીરી નિમિત્તે ગોપીપુરા સુભાષ ચોક ખાતે 2578 શાસન વંદના નો અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાયો વહેલી…
Read More » -
ભારતભરમાં અવ્વલસ્થાનની પ્રાપ્તિ એટલે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય
સુરત બંદરમાં ઉર્ધ્વકાય સ્થિત આ પ્રતિમાજી મોહનિદ્રામાંથી સહુને ઉઠાડે છે. ઉજ્જવળ વર્ણન આ પ્રતિમાજી 58 ઇંચ ઊંચા અને 17 ઇંચ…
Read More » -
શ્રીહરિ મંદિરના રથનું ઉદ્ઘાટન
શ્રીહરિ સત્સંગ સમિતિ સુરત દ્વારા શુક્રવારે શ્રીહરિ મંદિર રથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રીહરિના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સી.એ.મહેશ મિત્તલે જણાવ્યું…
Read More » -
સેંકડો લોકોએ વિહંગમ યોગ માં મગ્ન બની દિવ્ય ચેતનાની અનુભૂતિ કરી
અદ્ભૂત માર્ગ વિહંગમ યોગ નાપ્રણેતા તથા સ્વર્વેદ મહાગ્રંથની રચના કરનાર સદ્દગુરુ મહર્ષિ સદાફલ દેવજીએ સિધ્ધ હસ્ત કરેલા ચેતન વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર…
Read More » -
સુરતઃ 15 યુગલો લગ્નના બંધનમાં બંધાશે
સુરત શહેરના વેસુ સ્થિત શાંતમના પ્રાંગણમાં 17 એપ્રિલ, રવિવારના રોજ સવારે 8 વાગ્યાથી 30 યુવક-યુવતીઓ સમૂહ લગ્ન અંતર્ગત “સંબંધી દોર”ના…
Read More » -
ઓર્નામેન્ટ્સ ના વેપારી દ્વારા પોતાની નવનિર્મિત દુકાન નું ઉદ્ઘાટન કોઈ અતિથિ વિશેષ નહીં પરંતુ ગૌમાતાના ચરણ સ્પર્શથી કરવામાં આવ્યું
સુરતના ભાગળ વિસ્તારમાં ભરત સોની નામના વેપારી દ્વારા ભાગળ વિસ્તારમાં આશાપુરા ઓર્નામેન્ટ્સની દુકાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે કોઈ…
Read More » -
રવિવારથી શ્રી શ્યામ મંદિરમાં ફાલ્ગુન પર્વ
સુરત સુરતના વેસુમાં VIP રોડ સ્થિત શ્રી શ્યામ મંદિર ખાતે રંગારંગ ફાલ્ગુન માસ નિમિત્તે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા ત્રણ…
Read More » -
“શ્રીહરિ કી હોળી” ફાગોત્સવની ભવ્ય ઉજવણી
સુરત, એકલ શ્રીહરિ સત્સંગ સમિતિની મહિલા સમિતિ દ્વારા સોમવારે એરપોર્ટ સામે એક્સોટીકા ખાતે “શ્રીહરિ કી હોળી” ફાગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં…
Read More » -
શ્રી સંત ગજાનન મહારાજ પ્રગતદીન મહોત્સવ નિમિત્તે ઉધના વિસ્તારમાં ભવ્ય પાલખી સોહળા
શ્રી સંત ગજાનન મહારાજ પ્રગતદીન મહોત્સવ નિમિત્તે આજરોજ ઉધના વિસ્તારમાં ભવ્ય પાલખી સોહળા કાઢવામાં આવેલ. આજે સવારે ઉધનામાં આવેલ દક્ષિણ…
Read More »