ધર્મ દર્શન
-
તાડકા વધ, મારીચ સુબાહુ વધ, અહિલ્યા ઉદ્ધવ અને પુષ્પા વાટિકા લીલાએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા
સુરત, વેસુના રામલીલા મેદાન ખાતે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા આયોજિત રામલીલા મહોત્સવમાં તડકા વધ લીલાનું આયોજન કરવામાં આવ્યું હતું.…
Read More » -
રામલીલાના બીજા દિવસે રાવણનો જન્મ, રામનો જન્મ, વિશ્વામિત્રના આગમનની લીલાઓનું મંચન કરવામાં આવ્યું હતું
સુરત, વેસુ રામલીલા મેદાન માં શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટના નેજા હેઠળ વૃંદાવનના શ્રીહિત રાધવલ્લભ રાસલીલા મંડળી કલાકાર રાસાચાર્ય સ્વામી ત્રિલોચન…
Read More » -
પાલ- ઓમકારસૂરી આરાધના ભવનમાં ત્રિદીવસીય સાધુ-સાધ્વીજી ભગવંતો માટે વાચના શ્રેણીનું આયોજન થયું
પાલ ઓમકારસૂરી આરાધના ભવનમાં પ.પૂ.આ. ભ. શ્રી અશોકસાગર સૂરિ. મ.સા., પ.મૂ. આ.ભ. શ્રી સાગર ચંદ્રસાગર સૂરી મ.સા., પ.પૂ. આ.ભ. શ્રી…
Read More » -
બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળમાં સરાક સમાજના મૂળ જૈનોના ઉત્થાન માટે જાગૃતિ અભિયાન શરૂ કરાયું
કલીકુંડ તીર્થ ઉદ્ધારક આચાર્ય ભગવંત રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની શુભ પ્રેરણાથી બાર વર્ષ અગાઉ શરૂ થયેલ સરાક ઉત્કર્ષ પ્રવૃત્તિને વેગ આપવા…
Read More » -
સરાક એટલે શ્રાવક : આજે મિશન સરક સેમિનાર, 23 આચાર્યો, 66 જૈન સમાજ અને 40 સંઘો હાજરી આપશે
ઇ.સ. 2000માં કલિકુંડ તીર્થોદ્વારક પૂજ્ય જૈનાચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરીજી મહારાજે કલિકુંડ (ધોળકા)થી અંદાજે 2000 કિલોમીટર દૂર સમેતશિખરજી મહાતીર્થની પદયાત્રા એટલે કે વિહાર…
Read More » -
શિવ કાર્તિક એન્કલેવમાં બિરાજતા આદિનાથ જિનાલયમાં મહાપુજામાં નું આયોજન
સુરત વેસુ વિસ્તારની ધન્ય ધરા ઉપર શિવ કાર્તિક એન્કલેવમાં બિરાજતા આદિનાથ જિનાલયમાં પર્વાધિરાજ પર્યુષણ પર્વ ના દિવસોમા ઇતિહાસમાં ના જોયેલી…
Read More » -
“પુરવા સુહાની આવી રે” સિંજારા ઉત્સવનું આયોજન
સુરત, સાવનની હરિયાળી તીજ નિમિત્તે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખા દ્વારા સિટીલાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનના પંચવટી હોલમાં “પુરવા સુહાની…
Read More » -
બાબા શ્યામનો ત્રિરંગાનો શણગાર
સુરત, શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સુરતના VIP રોડ સ્થિત શ્રી શ્યામ મંદિરમાં બાબા શ્યામને ત્રિરંગાનો શણગાર…
Read More » -
વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપના દિનની ગૌ દિવસ તરીકે ઉજવણી
સુરત : ભારત દેશમાં ગાય ને માતાનો દરજ્જો આપવામાં આવે છે ત્યારે વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપનાને 7 વર્ષ પૂર્ણ થવા…
Read More » -
સુરત – વેસુમાં આગમોધ્ધારક ધાનેરા ભવનમાં ઉછામણી યોજાઈ
સુરતના ધર્મથી ધમધમતા વેસુ વિસ્તારમાં નૂતન નિર્માણ પામી રહેલા વેસુ સમસ્ત શ્વે. મૂ. પૂ. તપા. જૈન સંઘ દ્વારા શ્રી આગમોધ્ધારક…
Read More »