Divya Gujarati Online
-
સ્પોર્ટ્સ
સુરત માં સૌ પ્રથમ વાર મનોરંજન આધારિત ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન
સુરત મા સૌ પ્રથમ વખત મનોરંજન આધારિત ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે..આજરોજ તેનું લોન્ચિંગ યોજાયું હતું જેમાં ખ્યાતનામ…
Read More » -
ધર્મ દર્શન
ભારતભરમાં અવ્વલસ્થાનની પ્રાપ્તિ એટલે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય
સુરત બંદરમાં ઉર્ધ્વકાય સ્થિત આ પ્રતિમાજી મોહનિદ્રામાંથી સહુને ઉઠાડે છે. ઉજ્જવળ વર્ણન આ પ્રતિમાજી 58 ઇંચ ઊંચા અને 17 ઇંચ…
Read More » -
સુરત
વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મધર્સ ડેની પ્રિ સેલિબ્રેશન
સુરત : કુપોષણ મુક્ત રાજ્યના ઉદ્દેશ્ય સાથે વાસ્તુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મધર્સ ડેની પ્રિ સેલિબ્રેશન થઈ રહ્યુ છે. જે અંતર્ગત…
Read More » -
Uncategorized
HCL એ જાપાનની ટેક્નોલોજી દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ એલર્જી ટેસ્ટ શરૂ કર્યા
સુરત : દાયકાઓથી જીવનશૈલીમાં સતત બદલાવ આવી રહ્યો છે. હેલ્થ પ્રત્યે લોકોમાં જાગૃતત્તા વધી રહી છે જેના પરિણામે અત્યારે થઇ…
Read More » -
એજ્યુકેશન
NAAC દ્વારા માન્યતા પ્રાપ્ત કરનાર દેશની પ્રથમ અને એકમાત્ર વડોદરાની સ્કિલ્સ યુનિવર્સિટી
વડોદરા : ગુજરાતમાં સ્કિલ આધારિત શિક્ષણ આપતી અને યુવાનોને વધુ રોજગારી મળી રહે સાથે ઝડપથી વિકાસ પામતા ગુજરાતના ઉત્પાદન સેવા…
Read More » -
સુરત
ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા કોલસા, પેટ્રોલ-ડીઝલના વિકલ્પ તરીકે ન્યુક્લિયર એનર્જીને પ્રોત્સાહન આપવું એ સમયની માંગ: ડૉ. નિલમ ગોયલ
સુરત:બુધવાર: ભારતની પરમાણુ સહેલી ડો.નિલમ ગોયલે પાટીદાર સમાજ સન્માન સમારોહમાં સુરતના તમામ નાગરિકોને પરમાણું ઊર્જા અંગે જાગૃત કરવા હાકલ કરી…
Read More » -
સુરત
બે વર્ષ બાદ અખાત્રીજે સોના-ચાંદી બજારમાં રોનક
હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે. વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજ તિથિ પર અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવે છે.…
Read More » -
Uncategorized
જીવનમાં હાર્ડવર્ક, સિન્સીયારિટી અને ટાઇમ મેનેજમેન્ટ હશે તો સફળ થશો, લક્ષ્ય સુધી પહોંચવા પોતે જ રસ્તા શોધવા પડશે : અતિક દેસાઇ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ભગવાન મહાવીર યુનિવર્સિટી અને અનુબંધમ, ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે સોમવાર, તા.…
Read More » -
બિઝનેસ
સૂરતમાં યોજાયેલ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનમાં ડેરી પ્રોડક્ટમાં વાસ્તુ ડેરીની ઉત્કૃષ્ટ કામગીરી નોંધાઇ
સૂરત :- વૈશ્વિક સ્તરે વેપાર-વાણિજ્યમાં જો કોઇ ડંકો વગાડતું હોય તે ગુજરાતી ઉદ્યોગકાર છે. ગુજરાતના ઉદ્યોગકારો એક સાથે મળીને આગળ…
Read More » -
ધર્મ દર્શન
શ્રીહરિ મંદિરના રથનું ઉદ્ઘાટન
શ્રીહરિ સત્સંગ સમિતિ સુરત દ્વારા શુક્રવારે શ્રીહરિ મંદિર રથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રીહરિના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સી.એ.મહેશ મિત્તલે જણાવ્યું…
Read More »