Divya Gujarati Online
-
સુરત
સુરતની સરકારી નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓનો શપથવિધિ સમારોહ યોજાયો
સુરત સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થી વિદ્યાર્થીઓનો નર્સિંગ કોલેજના સભાગૃહમાં લેમ્પ લાઈટીંગ અને શપથવિધિ સમારોહ યોજાયો…
Read More » -
સુરત
ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એમએસએમઇના આસિસ્ટન્ટ ડાયરેકટરનો લઘુ ઉદ્યોગકારો તેમજ ટ્રેડર્સને ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવવા માટે ખાસ અનુરોધ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના સંયુકત ઉપક્રમે શનિવાર, તા.…
Read More » -
ધર્મ દર્શન
અમે અમારી આરાધ્ય ભવ્યતામાં બેઠા છીએ :- સાધ્વી ઋતભરા જી
સુરત, VIP રોડ સ્થિત શ્રી શ્યામ મંદિર, સુરતધામમાં શનિવારે વાત્સલ્ય વાણી દ્વારા સાધ્વી ઋતભરાજી દ્વારા શ્રી રામની સ્તુતિ કરવામાં આવી…
Read More » -
સ્પોર્ટ્સ
સાંસદ સી.આર.પાટીલ સહિત મહાનુભાવો, ચેસ ગ્રાન્ડ માસ્ટરો-ખેલાડીઓએ હર્ષનાદ સાથે ટોર્ચ રિલેને વધાવી
સુરત: આગામી જુલાઈ માસમાં ચેન્નાઈના મહાબલિપુરમ ખાતે યોજાનાર ૪૪મા ચેસ ઓલિમ્પિયાડની સૌપ્રથમ ટોર્ચ રિલે સુરત આવી પહોંચતા સાંસદશ્રી સી.આર.પાટીલ અને…
Read More » -
સુરત
સુરતના યુવકે આંખે પાટા બાંધીને ચેસ બોર્ડ પર માત્ર ૧.૦૨ મિનિટમાં શતરંજના ૩૨ મહોરા ગોઠવ્યા
સુરત: આગામી જુલાઈ માસમાં ચેન્નાઈના મહાબલિપુરમ ખાતે યોજાનાર ૪૪મા ચેસ ઓલિમ્પિયાડની સૌપ્રથમ ટોર્ચ રિલે સુરત આવી પહોંચી હતી, ત્યારે સુરતના…
Read More » -
ધર્મ દર્શન
મિનીબજાર માનગઢ ચોકથી વરાછા ઇસ્કોન મંદિરના રથને પ્રસ્થાન કરાવતા વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય
સુરત: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ મીનીબજાર માનગઢ ચોક ખાતેથી આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘના શ્રી રાધા શ્યામસુંદર વરાછા ઇસ્કોન મંદિરના રથમાં…
Read More » -
બિઝનેસ
ટ્રેન્ડ્સ ભારતનું સૌથી મોટું ફેશન સેલ રજૂ કરે છે – ટ્રેન્ડ્સ શોપિંગ ફેસ્ટિવલ
સુરત: એપેરલ્સમાં રિટેલ સેગમેન્ટની અગ્રણી બ્રાન્ડ શોપિંગ ફેસ્ટિવલની ઉજવણી કરી રહી છે. ટ્રેન્ડ્સ, ભારતની સૌથી મોટી ફેશન રિટેલર જે તેની…
Read More » -
ધર્મ દર્શન
હનુમાન ચાલીસાના વિરોધ કરનારાએ ઘરે બેસવાનો વારો આવ્યો: કથાકાર પ્રફુલ શુક્લ
એક તરફ સુરતમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તો બીજીબાજુ સુરતમાં રાંદેર વિસ્તારમાં સાંજે રાષ્ટ્રસેના દ્વારા આયોજીત રામકથામાં કથાકાર…
Read More » -
ધર્મ દર્શન
રાંદેર રોડ કોર્ટયાકનગરમા આજથી કથાકાર પ્રફુલભાઇ શુકલ ની 825 મી રામકથાનો મંગલ આરંભ થશે
રાષ્ટ્રસેના દ્વારા આયોજીત કોર્ટયાકનગરમા D89 ભાવેશભાઈ મુકેશભાઈ પટેલના નિવાસસ્થાને કથાકાર પ્રફુલભાઇ શુકલ ની 825 મી રામકથાનો મંગલમય આરંભ થશે .જેનું…
Read More »
