Divya Gujarati Online
-
સુરત
શ્રી બી.ડી. મહેતા મહાવીર કાર્ડિયાક હોસ્પિટલમાં સર્જરી વિના હાર્ટ વાલ્વ બદલવાની સફળ પ્રક્રિયા
એઓર્ટિક વાલ્વની અંદર સ્ટેનોસિસની સમસ્યાઓ 60 વર્ષની ઉંમર પછી વધુ સામાન્ય છે અને વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી એ સૌથી સામાન્ય અને…
Read More » -
એજ્યુકેશન
પાલ સ્થિત જે. તપોવન જૈન સ્કૂલ સુરતનો શિલાન્યાસ
સુરતની ધન્યધરા પર પાલ સ્થિત સેન્કટમ સેલોનાની સામે નિર્માણાધીન શ્રી ચંદ્રશેખર જ્યોત તપોવન જૈન સ્કૂલ એસ.સી. જે. તપોવન જૈન સ્કૂલ…
Read More » -
સુરત
નવસારી જિલ્લા ના સદલાવ ગામમાં શહતૂત રેશમ ઉત્પાદન માટે શહતૂત ના છોડ ના રોપણીનું આયોજન અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું
રાષ્ટ્રીય કિસાન દળ અને કિસાન સેના તથા કેન્દ્રીય રેશમ બોર્ડ ના નેતૃત્વ માં ગુજરાત રાજ્ય ના નવસારી જિલ્લા ના સદલાવ…
Read More » -
સુરત
ભારતીય બૌદ્ધ મહાસભા, સુરત શહેર દ્વારા ભગવાન બુદ્ધની 2566મી જન્મ જયંતિ નિમિત્તે “વિશાળ સદભાવના યાત્રા” આયોજિત
ભારતીય બૌદ્ધ મહાસભા, સુરત શહેર દ્વારા આયોજિત ત્રિપાવન વૈશાખી પુનમ, ભગવાન બુદ્ધની 2566મી જન્મ જયંતિના પવિત્ર તહેવાર નિમિત્તે સુરત શહેરના…
Read More » -
ધર્મ દર્શન
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સુરત પાંજરાપોળ- ઘોડદોડરોડ મુકામે એક અદભુત ચૌમુખજી પ્રતિમાનું નિર્માણ
અતિ પ્રભાવસંપન્ન, શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની 251મી સાલગીરીના પાવન અવસરે પાંચ દિવસના મહોસ્તવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આજે અંતિમ…
Read More » -
બિઝનેસ
ગુજરાત સરકારના આઇ હબ સાથે મળીને ચેમ્બર દ્વારા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા હેતુ ‘સ્ટાર્ટ–અપ ડેમો ડે’ યોજાયો
સુરત. ગુજરાત સરકારના આઇ હબ સાથે મળીને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૧૪ મે,…
Read More » -
સુરત
જો તમે પાવરફુલ છો તો એ મેટર નથી કરતું કે તમે મહિલા છો કે પુરુષ છો, મહિલાને ફીયરલેસને બદલે પાવરફુલ બનવાની જરૂર છે : પોલીસ કમિશનર
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા સમૃદ્ધિ, એસ.આઇ.ઇ.સી.સી. કેમ્પસ, સરસાણા, સુરત ખાતે ‘નિડર…
Read More » -
સુરત
સુરતના ઇતિહાસ મા આયોજન પૂર્વક આજ સુધી ના મોટા મા મોટા ઉઠમણા બાબતે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી ને રજુઆત
સુરત, રાજ્ય કક્ષા ના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાથે Video Conference થી ફોગવા ના પ્રમુખ અશોકભાઈ જીરાવાલા ની આગેવાની મા Globale…
Read More » -
ધર્મ દર્શન
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની સાલગીરીના પાંચ દિવસીય મહોત્સવમાં સુંદર માનવતાના કાર્યો થયા
અતિપ્રભાવ સંપન્ન, પુરુષાદાનીય શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની 251મી સાલગીરીના પાંચ દિવસીય મહોત્સવમાં આજે ચોથા દિવસે સુંદર માનવતાના કાર્યો થયા. જેમાં…
Read More »
