#surat
-
સુરત
સ્માર્ટ મીટરને લઈને DGVCL કચેરીમાં આવેદન આપવામાં આવ્યું
સુરતઃ આજરોજ વોર્ડ નં. 3 ના કોર્પોરેટર મહેશભાઈ અણઘણ ની આગેવાની માં સુરત શહેર વોર્ડ નં. 3 ના રહીશો અને…
Read More » -
ધર્મ દર્શન
વેસુ-આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનમાં મૂલનાયક શ્રી અભય પાર્શ્વનાથ પ્રભુની પધરામણી
સુરત : રવિવારના વહેલી સવારે આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનથી પ્રવચન પ્રભાવક પૂ. આ. સાગરચંદ્રસાગર સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પ્રભુયાત્રા અને ગ્રંથરાજની…
Read More » -
ધર્મ દર્શન
“શ્રી આગમોદ્ધારક આનંદ સાગર સૂરિ અરણાઆઈ સર્કલ’ નો ઉદ્ઘાટન થયું
સુરતઃ ઐતિહાસિક ચાર દિવસીય યાત્રા અને સંઘોમાં ચેતનવંતી ઊર્જાને વેરી રહી છે.પાલના ઓમકાર સુરી આરાધના ભવન થ્રી પ્રારંભ થયેલી યાત્રા…
Read More » -
સુરત
બે દિવસીય સુરત મહિલા બોક્ષ ક્રિકેટ લીગનું ડી વિલા પાલ ખાતે આયોજન
સુરત : સુરત જ્વેલરી શો દ્વારા સુરત મહિલા બોક્સ ક્રિકેટ લીગનું 18 અને 19 મે 2024 ના રોજ ડી વીલા…
Read More » -
સુરત
સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવતું હોવાની વાત એ ગેરસમજ છે: DGVCLના એમ.ડી. યોગેશ ચૌધરી
સુરત: છેલ્લા સપ્તાહ દરમિયાન સ્માર્ટ મીટર અંગે સોશિયલ મીડિયામાં ફેલાયેલી ભ્રામકતાઓને રદિયો આપતા તેમજ સ્માર્ટ મીટરમાં જૂના મીટરની સરખામણીએ વધુ…
Read More » -
સુરત
ઝિમ્બાબ્વેમાં જો સુરતના રોકાણકારો સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં રોકાણ કરે તો તેઓ યુ.એસ. કરન્સીમાં ધંધો કરી શકે છે : રાજેશકુમાર મોદી
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના SGCCI બિઝનેસ કનેકટ SBC 1.0 અને 2.0 બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગ…
Read More » -
ધર્મ દર્શન
જૈનાચાર્ય આનંદસાગર સૂરીશ્વરજી મહરાજા દ્વારા સંસ્કૃતમાં રચેલા 230 ગ્રંથોનો એકસાથે વિમોચન થશે
સુરતઃ વિશમી સદીના અપ્રતિમ-આદિત્ય બહુ શ્રુત-વિદ્વાન જૈનાચાર્ય આનંદ સાગર સૂરીશ્વરજી મહરાજા કે જેઓને આગમોદ્ધારક તરીકે સમસ્ત જીન શાસન ઓળખે છે.…
Read More » -
ધર્મ દર્શન
હિન્દી તિથિઓ અને વ્રતના મહત્વ પર સેમિનારનું આયોજન
સુરત : અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખા દ્વારા ગુરુવારે સાંજે 4 કલાકે સિટી-લાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનના બોર્ડ રૂમમાં હિન્દી…
Read More » -
એજ્યુકેશન
સુરત ખાતે ‘સ્માર્ટ એજ્યુકેશન એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૧૭, ૧૮ અને ૧૯ મે ર૦ર૪ દરમિયાન સવારે ૧૦ થી…
Read More » -
સુરત
સુરતમાં સર્વ પ્રથમવાર ઐતિહાસિક ચાર દિવસીય પ્રભુ યાત્રા ગ્રંથરાજ યાત્રા
સુરતઃ અદ્ભૂત,અલૌકિક , ચમત્કારી ૨૩૦૦ કીલોના વજનવાળા પંચધાતુના દશદિક્પાલ, નવગ્રહ , અષ્ટમંગલ ક્ષેત્રપાલ સહિત જયા , અજિતા , અપરાજિતા ,…
Read More »