#surat
-
સુરત
શ્રી શ્યામ મંદિર ખાતે વિશાળ રક્તદાન શિબિર , 277 યુનિટ રક્ત એકત્ર થયું
સુરત , આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત VIP રોડ સ્થિત સુરતધામના શ્રી શ્યામ મંદિર સુરતધામના અંજની હોલમાં શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ…
Read More » -
એજ્યુકેશન
લિંબાયત વિસ્તારમાં સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતા પૂજન અને સ્વતંત્રતા સેનાની તેમજ આર્મીના જવાનોના પરિવારનું સન્માનનો કાર્યક્રમનું આયોજન
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરત અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-સુરત કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમેં આજરોજ લિંબાયત વિસ્તારમાં સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતા પૂજન…
Read More » -
સુરત
સ્ટાર્ટ–અપ ચાલુ કરતી વખતે પડતી મુશ્કેલીઓ તથા એના માટે ફાયનાન્સ કેવી રીતે મેળવી શકાય તે માટે ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન અપાયું
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાસભૂમિ સુરત અને ઓનસ્યોરીટીના સંયુકત ઉપક્રમે શુક્રવાર, તા. ર૯ જુલાઇ,…
Read More » -
એજ્યુકેશન
એએમ/એનએસ ઇન્ડિયાએ ત્રણ અભ્યાસક્રમ શરૂ કરવા માટે સ્કિલ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી
હજીરા, સુરત,30 જુલાઈ ૨૦૨૨: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ (એએમ/એનએસ ઇન્ડિયા) ત્રણ સંકલિત અભ્યાસક્રમો…
Read More » -
એજ્યુકેશન
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા 1 ઓગસ્ટના રોજ દેશભરની એક લાખથી વધુ શાળાઓમાં ભારતમાતાનું પૂજન અને શહીદ પરિવારોના સન્માનના કાર્યક્રમોનું આયોજન
ઓલ ઈન્ડિયા નેશનલ એજ્યુકેશનલ ફેડરેશન 1 ઓગસ્ટના રોજ એક સાથે દેશભરની એક લાખથી વધુ શાળાઓમાં ભારત માતા પૂજન અને સૈનિક/સ્વતંત્રતા…
Read More » -
એજ્યુકેશન
“હર ઘર તિરંગા” કાર્યક્રમનો CMA એસોસિએશન ચેરમેન નેન્ટી શાહ દ્વારા પ્રારંભ
સુરત :- ભારતના 75માં આઝાદીના વર્ષમાં અમૃત મહોત્સવ અંતર્ગત, “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આગામી…
Read More » -
બિઝનેસ
ત્રણ દિવસ ઘરે ઘર રાષ્ટ્રધ્વજ લહેરાય તે માટે ચેમ્બર તેના ૫૦ હજારથી વધુ સભ્યોને ધ્વજ આપશે
સુરત. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના દરેક નાગરિકના હ્રદયમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે ‘હર ઘર તિરંગા’કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થનાર…
Read More » -
સુરત
હેર કટિંગ સલૂનો, બ્યુટીપાર્લર સંચાલકો ‘હર ઘર તિરંગા અભિયાન’માં જોડાશે
સુરત: સુરત શહેર-જિલ્લામાં આગામી તા.૧૩ થી ૧૫ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસ રાષ્ટ્ર ધ્વજ લહેરાવવાના કાર્યક્રમમા લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે અને…
Read More » -
સુરત
સમગ્ર સુરત જિલ્લામાં ત્રણ દિવસ માટે આદર-સન્માનથી તિરંગા લહેરાશે
સુરત:શુક્રવાર: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના દરેક નાગરિકના હ્રદયમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી માં…
Read More » -
સુરત
બારડોલી ખાતે ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય: પાવર@૨૦૪૭’ કાર્યક્રમ યોજાયો
સુરતઃ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત કેન્દ્રીય ઉર્જા મંત્રાલય અને મિનીસ્ટ્રી ઓફ રિન્યુએબલ એનર્જી તથા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ના સંયુકત ઉપક્રમે…
Read More »