સુરત
-
આઈઆઈએફડીના ઇન્ટીરિયર એક્સીબીશન અરાસા ઔર ફેશન એક્સીબિશન ગાબાનો આરંભ
સુરત: જાણીતી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડીઝાઇનિંગ દ્વારા શહેરના આંગણે ઇન્ટીરિયર અને ફેશન એક્સિબીશન નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી…
Read More » -
ઘાનામાં મોડર્ન પાવરલૂમ સેકટર ડેવલપ કરાવવા ટેકનીકલ સહયોગ આપવા ચેમ્બરે તૈયારી બતાવી
સુરત.ઘાના નેશનલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધીઓએ ગતરોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી હતી.…
Read More » -
એકલ શ્રીહરિ સત્સંગ સમિતિ : સીએ મહેશ મિત્તલ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા
સુરત , એકલ શ્રીહરિ સત્સંગ સમિતિની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં સુરતના સીએ મહેશ મિત્તલને સર્વાનુમતે રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પૂર્વ…
Read More » -
શ્રી શ્યામ મંદિર ખાતે વિશાળ રક્તદાન શિબિર , 277 યુનિટ રક્ત એકત્ર થયું
સુરત , આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત VIP રોડ સ્થિત સુરતધામના શ્રી શ્યામ મંદિર સુરતધામના અંજની હોલમાં શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ…
Read More » -
સ્ટાર્ટ–અપ ચાલુ કરતી વખતે પડતી મુશ્કેલીઓ તથા એના માટે ફાયનાન્સ કેવી રીતે મેળવી શકાય તે માટે ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન અપાયું
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાસભૂમિ સુરત અને ઓનસ્યોરીટીના સંયુકત ઉપક્રમે શુક્રવાર, તા. ર૯ જુલાઇ,…
Read More » -
હેર કટિંગ સલૂનો, બ્યુટીપાર્લર સંચાલકો ‘હર ઘર તિરંગા અભિયાન’માં જોડાશે
સુરત: સુરત શહેર-જિલ્લામાં આગામી તા.૧૩ થી ૧૫ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસ રાષ્ટ્ર ધ્વજ લહેરાવવાના કાર્યક્રમમા લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે અને…
Read More » -
સમગ્ર સુરત જિલ્લામાં ત્રણ દિવસ માટે આદર-સન્માનથી તિરંગા લહેરાશે
સુરત:શુક્રવાર: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના દરેક નાગરિકના હ્રદયમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી માં…
Read More » -
બારડોલી ખાતે ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય: પાવર@૨૦૪૭’ કાર્યક્રમ યોજાયો
સુરતઃ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત કેન્દ્રીય ઉર્જા મંત્રાલય અને મિનીસ્ટ્રી ઓફ રિન્યુએબલ એનર્જી તથા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ના સંયુકત ઉપક્રમે…
Read More » -
ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના હેતુથી માંગરોળ તાલુકાના વાંકલ ગામે ‘કેશ ક્રેડીટ કેમ્પ’ યોજાયો
સુરત: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, દિનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.(GLPCL) અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે…
Read More » -
ભારતીય સેનામાં જવા ઈચ્છુક ઉમેદવારો માટે વિનામૂલ્યે ૩૦ દિવસીય નિવાસી તાલીમમાં જોડાવાની સુવર્ણ તક
સુરત: ભારતીય સેનામાં ઉત્તમ કારકિર્દી ઘડવા ઈચ્છતા અને લાયકાત ધરાવતા ઉમેદાવારો માટે રોજગાર કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદ પુર્વ સંરક્ષણ નિવાસી…
Read More »