ધર્મ દર્શન
-
શિવભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ , શ્રી શ્યામ મંદિરથી કાવડ યાત્રા
સુરત , પવિત્ર સાવન માસ નિમિત્તે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા રવિવારે સવારે 7 વાગ્યાથી વિશાળ કાવડ યાત્રાનું આયોજન કરવામાં…
Read More » -
વેસુ સમસ્ત શ્વે. મૂ. પૂ. જૈન સંઘના ઉપક્રમે નિર્માણ પામશે આગમોધ્ધારક ધાનેરા આરાધના ભવન
સુરતના ઝડપથી વિકસતા અને ધર્મથી ધમધમતા વેસુ વિસ્તારમાં શ્રી આગમોધ્ધારક ધાનેરા આરાધના ભવન ઉપાશ્રયનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. પ.…
Read More » -
પાંડેસરાના જય મહાકાલ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય કાવડયાત્રા
આજરોજ પાંડેસરાના જય મહાકાલ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય કાવડયાત્રા કાઢવામાં આવેલ હતી, જે કાવડયાત્રા કામરેજ વિસ્તારના ગલતેશ્વર મહાદેવ…
Read More » -
ગોપીપુરા – પૂ. આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજીની સમાધિભૂમિએ – ગુરુમંદિરમાં ‘ગુરુશક્તિ અવતરણ’ વિધાન
અષાઢ વદ 1 ગુરુવારના શુભદિને ગોપીપુરાના પૂ. આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી મ.સા. કે જેઓ સાગરજી મહારાજના હુલામણા નામથી પ્રખ્યાત છે. સુરત…
Read More » -
સૂરીનામમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનું સર્વોચ્ચ નાગરિક ખિતાબ દ્વારા બહુમાન
૧૫ જુલાઈ,૨૦૨૨,બેંગલોર: વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને ધી આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરજીને તેમના માનવતાવાદી કાર્યો માટે સૂરીનામના માનનીય…
Read More » -
નીરજ પ્રમુખ અને નિકિતા ઉપપ્રમુખ બન્યા
સુરત, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખાની 17મી વાર્ષિક સાધારણ સભા રવિવારે મહારાજા અગ્રસેન ભવન, સિટી-લાઇટના વૃંદાવન હોલમાં ટ્રસ્ટના પ્રમુખ સંજય…
Read More » -
“રામની સંસ્કૃતિ એ સમાજમાં સેતુ બાંધવાના કાર્ય કર્યા છે.”-પ્રફુલભાઇ શુક્લ
કોટિયાકનગર રાંદેર રોડ પર રાષ્ટ્ર સેના દ્વારા આયોજીત ગૌશાળા ના લાભાર્થે કથાકાર પ્રફુલભાઈ શુક્લ ની ૮૨૫ મી શ્રી રામકથા માં…
Read More » -
રામકથા એ ભાતૃભાવનું ભાષાંતર છે : કથાકાર પ્રફુલભાઈ શુક્લ
સુરત, રામકથાના સાતમા દિવસે કથામાં ગંગા કિનારે પહોંચેલા રામ આગળ વધે છે અને ચિત્રકૂટ પહોંચે છે. વ્યાસપીઠ પરથી પ્રફુલ શુકલજી…
Read More » -
આગમોદ્ધક ધાનેરા આરાધના ભવનમાં આચાર્યોનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ
વેસુ સ્થિત વેસુ જૈન સંઘમાં નવનિર્મિત ઉપાશ્રય શ્રી આગમોદ્ધકર ધાનેરા આરાધના ભવનમાં આચાર્ય અશોકસાગર સૂરી મહારાજ, આચાર્ય સાગરચંદ્રસાગર સૂરી, આચાર્ય…
Read More » -
સત્તા મેળવવી સહેલી છે , ટકાવવી કઠિન છે , પણ પચાવવી અતિ કઠિન છે.”-પ્રફુલભાઇ શુક્લ
સુરતના રાંદેર રોડ પર કોટિયાક નગરમાં ચાલી રહેલી કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલજીની કથામાં રામ વિવાહ પ્રસંગની ભવ્ય ઉજવણી થઈ હતી.…
Read More »