ધર્મ દર્શન
-
સુરત: જરૂરિયાતમંદ પરિવારો અને 300 થી વધુ પૂજારીઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું
ગોપીપુરા મહાવીર અન્નક્ષેત્ર ખાતે જૈનોના 24માં તીર્થંકર પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક (જન્મદિન) પૂર્વે ના પાવન અવસર નજીક…
Read More » -
દર્શન- જ્ઞાન- ચારિત્રના ઉપકરણોને દર્શન માટે મૂકવામાં આવ્યા
શ્રી સુરત પાંજરાપોળ ઘોડદોડ રોડ શાખા મુકામે કે જ્યાં એક વર્ષ પહેલાં દર્શનય ચૌમુખજી પ્રતિષ્ઠિત કરવામાં આવેલ હતા. આજે તેની…
Read More » -
શ્રી શ્રેયાંસનાથ દાદા ની ગૃહ જિનાલયે પ્રભુ સહ ગુરુ – શિષ્ય ની પધરામણી` નાં ત્રિવેણી સંગમોત્સવ
માતૃ શ્રી પૂર્ણિમાબેન જગદીશભાઈ બંગડીવાલા નાં ગૃહ આંગણે ધર્મનગરી સુરત-વેસુ ની ધન્ય ધરા પર “`શ્રી શ્રેયાંસનાથ દાદા ની ગૃહ જિનાલયે…
Read More » -
વિશ્વને રાજ્ય વ્યવસ્થા બતાવનારા રાજા આદિનાથના જન્મ પ્રસંગે સુરતના તમામ પોલીસ ડિપાર્ટમેન્ટમાં લાડવા- પ્રસાદનું વિતરણ
સુરતના વેસુ જૈન સંઘમાં આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનમાં વિશ્વના પ્રથમ રાજા, પ્રથમ સાધુ અને પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ પ્રભુના જન્મના…
Read More » -
શંખેશ્વર પાર્શ્વનાથ ભક્તિ તથા ગુણાનુવાદ આયોજાયા
સુરત- વેસુના નવનિર્મિત આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનના હોલમાં જિનશાસન સમર્પિત, કર્મઠ કાર્યકર એવા શ્રી સુરેશભાઈ દેવચંદ શાહની પ્રથમ માસિક પુણ્યતિથિ…
Read More » -
વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી 12 અને 13 માર્ચે સુરતમાં
સુરત. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાઈ રહેલા કાર્યક્રમોની શ્રૃંખલામાં આગામી 12 અને 13મી માર્ચના…
Read More » -
કંપનીના માલિક માટે કંપનીને આગળ ધપાવવી અને કર્મચારીઓને યોગ્ય વેતન આપવું એ સહજ કર્મ છે : મકરંદ મૂશળે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના સંયુકત ઉપક્રમે તા. ૬ ફ્રેબ્રુઆરી,…
Read More » -
શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશન અનાદિ મુક્તરાજ શ્રી નારાયણભાઈની શતાબ્દી મહોત્સવનો પ્રારંભ
શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશનના સ્થાપક અનાદિ મુક્તરાજ શ્રી નારાયણભાઈની શતાબ્દી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે 12 થી 16 ફેબ્રુઆરી 2023 દરમિયાન જીએમડીસી…
Read More » -
ભગવદ્ ગીતા આપણને જીવન જીવવાની કળા શીખવે છે, વ્યકિત નિર્માણ માટેની આવશ્યકતા વિષે ૩૬૦ ડીગ્રી ડેવલપમેન્ટની વાત કરે છે : ભાગ્યેશ જ્હા
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ભારત વિકાસ પરિષદ સુરત મેઈનના સંયુકત ઉપક્રમે તા. ૬ ફ્રેબ્રુઆરી,…
Read More » -
સુરત ખાતે આહિર સમાજના સમૂહલગ્નોત્સવમાં ૨૩૮ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડ્યા
સુરત:શનિવાર: મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત શહેરના ગોડાદરા ખાતે સુરત આહીર સેવા સમાજ સમિતિ દ્વારા આયોજીત ૨૯માં સમૂહલગ્ન સમારોહમાં સહભાગી…
Read More »