ધર્મ દર્શન
-
જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ નું એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના માવજીભાઈ સવાણીના નિવાસ સ્થાને ભવ્ય સ્વાગત
સુરત : દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતી ચૈત્રી નવરાત્રી નિમિત્તે સુરત શહેરમાં પધાર્યા છે. જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ…
Read More » -
સાધુ સંતોની સાધના દુનિયાને મોટી આફતોથી બચાવે છે: જિનસુંદરસુરીશ્વરજી મહારાજ
સુરતઃ શ્રી ઉમરા જૈન સંઘમાં ના આંગણે શાસન પ્રભાવક પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રી જિનસુંદરસુરીશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય મુનીશરત્નસુરીશ્વરજી,અંતરીક્ષજી તીર્થરક્ષક પરમ…
Read More » -
ત્રણ વ્યક્તિનો ઉપકાર ક્યારેય વાળી શકાતો નથી: આચાર્ય જિનસુંદરસુરીશ્વરજી મહારાજ
સુરતઃ શ્રીરામ વિહાર જૈન સંઘ વેસુના આંગણે શાસન પ્રભાવક પૂજ્ય પાદ આચાર્ય દેવ શ્રી જિનસુંદરસુરીશ્વરજી મહારાજ ધર્મસભાને ફરમાવ્યું કે ત્રણ…
Read More » -
શરીરનો ભોગ ભોગવવા માટે નહીં, પણ સાધના કરવા માટે ઉપયોગ કરો: આચાર્ય જિનસુંદરસૂરિશ્વરજી મહારાજ
સુરત: શ્રી શાંતિનાથ જૈન સંઘ-વેસુના આંગણે વૈરાગ્યવારિધિ પૂજ્યવાદ આચાર્યદેવ શ્રી કુલચંદ્રસૂરિશ્વરજી મહારાજ વર્ષીતપ સ્પેશ્યાલિસ્ટ પૂ. આચાર્યદેવ જિનસુંદરસૂરિશ્વરજી મહારાજ, પૂ. આચાર્યદેવ…
Read More » -
400 દીવસ ની ઉગ્ર સામૂહિક વર્ષીતપ તપશ્ચર્યા નો પ્રારંભ
સુરત : શ્રી અરિહંત પાર્ક સંઘના આંગણે પૂ. આચાર્ય દેવ શ્રી રવિરત્નસૂરીશ્વરજી મ. સા, પ્રેરક પૂ. આચાર્ય દેવ શ્રી જિનસુંદરસૂરીશ્વરજી…
Read More » -
આન બાન શાન સાથે વેસુના રાજમાર્ગ પર નીકળી, દીક્ષાર્થી દેવેશની ભવ્યાતિભવ્ય વરસીદાનયાત્રા
સુરત : ૨૫ વર્ષના સંગીતકાર દેવેશ રાતડીયાની દીક્ષા હાલ સુરત જૈન સમુદાયમાં ચર્ચાનો વિષય છે. અધ્યાત્મ સમ્રાટ પ.પૂ. યોગતિલકસૂરીશ્વરજી મહારાજાની…
Read More » -
વેસુમાં દીક્ષાર્થી દેવેશની સૂરીલી સંગીત સરગમમાં ભાવિકો ભીંજાયા
સુરત: શનિવારની ઢળતી સાંજે વેસુ વિસ્તારમાં મીઠો અને શાતા આપતો સૂરીલો વાયરો વહી રહ્યો હતો…કેમ કે વિજયાલક્ષ્મી હોલમાં સંયમના સુરોની…
Read More » -
સુરતના અતિ સંપન્ન, ધાર્મિક અને સીએ પરિવારના સંગીતકાર દેવેશ દીક્ષા લેશે
દીક્ષા યુગપ્રવર્તક વિશ્વવંદનીય મહાપુરુષ પૂ. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની ત્રિપદીથી રોમેરોમ રંગાયેલા પરિવારમાં, પૂ. સૂરિશાન્તિચન્દ્ર તથા પૂ. સૂરિજિનચન્દ્રની જેના પર કૃપા…
Read More » -
હોળી ફૂલોત્સવ-2024 ની રંગારંગ ઉજવણી
સુરત: હોળીના પવિત્ર તહેવાર “હોળી ફૂલોત્સવ-2024” નિમિત્તે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા સોમવારે સવારે 9.30 વાગ્યાથી સિટી-લાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવન…
Read More » -
અરિહંત પાર્ક જૈન સંઘમાં “શંત્રુજય તારો મહિમા ન્યારો’ કાર્યક્રમ યોજાયો
સુરત : સુમુલ ડેરી રોડ ખાતે આવેલ અરિહંત પાર્ક જૈન સંથમાં ફાગણ સુદી – તેરસને શનિવારેના રોજ સવારે સંગીતના સથવારે…
Read More »