ધર્મ દર્શન
-
ગોપીપુરા ખાતે ગરમીની સિઝનમાં નિશુલ્ક છાસ કેન્દ્ર નો પ્રારંભ
સુરતઃ ગરમીમાં રસ્તા પર ચાલતા રાહદારીઓને સાતા મળી રહે એ હેતુસર ગરમીની સિઝનમાં ત્રણ મહિના માટે નિશુલ્ક છાસ કેન્દ્ર નો…
Read More » -
17મી માર્ચના રોજ સમસ્ત અગ્રવાલ સમાજ દ્વારા “હોળી રે રસિયા”નું આયોજન
સુરત : સમગ્ર અગ્રવાલ સમાજ દ્વારા 17 માર્ચને રવિવારે હોળી સ્નેહ મિલન સમારોહ “આજ તો અવધ મેં હોળી રે રસિયા”નું…
Read More » -
વલસાડના વાંકલ પાસે ૧૧ લાખ રુદ્રાક્ષના સવા ૧૫ ફુટનાં શિવલિંગના સાનિધ્યમાં મહાશિવરાત્રી ઉજવાશે
ધરમપુર : વલસાડ તાલુકાના વાંકલ બસ સ્ટેન્ડ પાસે, બારસોલ રોડ પર, દુલસાડ ખાતે ૧૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૧૫ ફુટનાં…
Read More » -
વેસુ સ્થિત શ્રી મહાવિદેહધામમાં કાષ્ઠમય મંદિરોની પાવન પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન
વેસુ સ્થિત સંયમતીર્થ શ્રી મહાવિદેહધામમાં જૈનાચાર્ય પૂ. કુલચંદ્ર સૂરિજી મહારાજાના સોહામણા સાન્નિધ્યમાં ૯૦૦થી અધિક આચાર્ય ભગવંતો, પન્યાસજી ભગવંતો, શ્રમણો અને…
Read More » -
મહાવિદેહ ધામ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય શોભા યાત્રા યોજાઈ
સુરતઃ વેસુ સ્થિત સંયમતીર્થ શ્રી મહાવિદેહ ધામમાં આ. કુલચન્દ્રસુરિજી મહારાજાની પાવન નિશ્રામાં પરમાત્મા પાર્શ્વનાથ અને દીક્ષાદાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી…
Read More » -
800 થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્યાતિભવ્ય મહોત્સવ
સુરતઃ વેસુ સ્થિત સંયમતીર્થ મહાવિદેહધામ ખાતે આ. ફુલચન્દ્રસૂરિજી મહારાજ આદિ 800 થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવાઈ…
Read More » -
પાર્શ્વપ્રભુ તથા આ. ગુણરત્નસૂરિજી મ. સા.ની પ્રતિમાનો રંગેચંગે કાષ્ઠના મંદિરમાં પ્રવેશોત્સવ ઉજવાયો
સુરતઃ વેસુ સ્થિત દીક્ષાદાનેશ્વરી સંયમતીર્થ મહાવિદેહધામમાં પાર્શ્વપ્રભુ ની પ્રતિષ્ઠા તથા ગુરુગુણ સમાધિ મંદિરની પ્રતિષ્ઠાના ઉપલક્ષમાં ૧૧ દિવસીય કાર્યક્રમ અંતર્ગત વેરાગ્યવારિધિ…
Read More » -
અત્યાધુનિક આદિનાથ હેલ્થકેર ની શરૂઆત કરવામાં આવી
સુરતઃ શત્રુંજય શણગાર શ્રી આદિનાથ દાદાની કૃપાથી અને પરમ પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણાથી અને આશીર્વાદથી , કેટલાક નવયુવાનોએ શાસન સેવાના…
Read More » -
ડ્રીમ હેરિટેજ દ્વારા રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી
સુરતમાં વેસુ સ્થિત ડ્રીમ હેરિટેજ પરિવાર વતી 110 પરિવારોએ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે રામ લલ્લાના જીવનની ઉજવણીમાં ભાગ લીધો હતો. …
Read More » -
સુરત માં 31st ની ‘પારુલ ગૌ સેવા જીવદયા’ તરફથી અનોખી ઉજવણી
સુરત માં મોટા વરાછા વિસ્તારમાં 31st નિમિતે પારુલ ગૌ સેવા જીવ દયા ટ્રસ્ટ તરફથી આજે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં તમામ…
Read More »