ધર્મ દર્શન
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અબુ ધાબી, BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન માટેનું આમંત્રણ સ્વીકાર્યું
અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિર વતી, પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસે મંદિરના આગેવાનો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને 14 ફેબ્રુઆરી…
Read More » -
વેસુ ખાતે યશો કૃપા નગરીમાં અસારા નિવાસી કોરડિયા પરિવાર દ્વારા આયોજિત ઉપધાન તપની રંગેચંગે પૂર્ણાહૂતિ
સુરત, વેસુ વિસ્તારમાં અસારા નિવાસી કોરડીયા ભારમલભાઇ માલજીભાઈ એક પરિવાર દ્વારા આયોજિત સિદ્ધિપથ દર્શક શ્રી ઉપધાન તપોત્સવમાં ૬૫૦થી વધુ ઉપધાન…
Read More » -
સાંસ્કૃતિક વારસો અને સર્જનાત્મકતાની ઝલક ચાંપાનેર ફેસ્ટિવલ 2023માં જોવા મળી
ચાંપાનેર ફેસ્ટીવલ 2023 સાંસ્કૃતિક વારસા અને સર્જનાત્મકતાની અભૂતપૂર્વ અને એક યાદગાર સાંજ રહી હતી. એક મિનાર કી મસ્જિદ, સાકર ખાનની દરગાહ, દક્ષિણ…
Read More » -
વેસુ ખાતે ઉપધાન તપના આરાધકોની જાજરમાન શોભાયાત્રા યોજાઈ
સુરતઃ વેસુના શ્રી યશોકૃપા નગરી બલર ફાર્મ ખાતે અસારા નિવાસી કોરડિયા ભારમલ માલજી પરિવાર દ્વારા ૬૫૦થી વધારે ઉપધાન તપના આરાધકોના…
Read More » -
પ્રથમવાર પાંજરાપોળો માં એકજ દિવસમાં 5 કોરોડ રૂપિયા નું ઐતિહાસિક જીવદયા નું કાર્ય સંપન્ન
સુરતઃ ભક્તિ શ્રદ્ધા અને સમર્પણ અને જીવદયા થી છલકાતા સુરત નગરે સૌવ પ્રથમવાર પાંજરાપોળો માં એકજ દિવસમાં 5 કોરોડ રૂપિયા…
Read More » -
વેસુમાં તમામ જૈનાચાર્યો તથા 38થી વધુ જિન પ્રતિમાઓનો ભવ્ય પ્રવેશ થયો
સુરતમાં ઝડપથી વિકસિત વેસુ વિસ્તાર માં સુરતના જૈનોના સહિયારા અદભુત પ્રયાસથી તથા શુભ ભાવનાથી સુરતનું સર્વ પ્રથમ 24 જિનાલય નિર્માણ…
Read More » -
દિવ્યાંગ બાળકો ના સર્વાંગીણ માનસિક તણાવ ને દૂર કરવાનો એક અનુપમ પ્રયોગ થયો
સુરત : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આજે દિવ્યાંગ બાળકો ના સર્વાંગીણ માનસિક તણાવ ને દૂર કરવાનો એક અનુપમ પ્રયોગ થયો.…
Read More » -
યશોકૃપા નગરીવેસુ ખાતે શક્તિપાતોત્સવ પદ પ્રદાન ઉત્સવનું આયોજન
સુરતઃ શ્રી સિદ્ધિપથ ઉપધાન મધ્યે શ્રી વેસુ સમસ્ત શ્વે. મૂ. પૂ. તપાગચ્છ જૈન સંઘ ઉપક્રમે શક્તિપાતોત્સવ પદ પ્રદાન ઉત્સવનું આયોજન…
Read More » -
જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. દ્વારા લખાયેલ 450માં પુસ્તક પાસવર્ડનું વિમોચન
સુરત: જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ને શનિવારે 2 ડિસેમ્બર 2023 ના રોજ વેસુમાં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. 21 દિવસીય સુરી મંત્ર…
Read More » -
24 દીક્ષાર્થીઓની સામુહિક દીક્ષાનું ફરી એક વાર સુરત સાક્ષી બન્યું
સુરત ની ધન્ય ધરા પર વેસુ ના તપોભૂમિ યશોકૃપા નગરી ખાતે અસારા નિવાસી કોરડીયા ભારમલભાઈ માલજીભાઈ પરિવાર દ્વારા સિદ્ધિપથ દર્શક…
Read More »