ગુજરાત
-
સુરતના મારુતી વીર જવાન ટ્રસ્ટ દ્વારા 121 શહીદ પરિવારને 3 કરોડથી વધુની કરાઈ આર્થિક મદદ
સુરતમાં મારુતી વીર જવાન ટ્રસ્ટની સ્થાપના થઇ છે ત્યારથી દેશની રક્ષા કરતા શહીદ જવાનોના પરિવારોને દર વર્ષે આર્થિક મદદ કરવામાં…
Read More » -
સુરતમાં ટ્રેનનું બુકિંગ ફૂલ થતા ખાનગી બસોના ભાડા બમણાં, નવા રેટ સાંભળીને ચોંકી જશો
દિવાળીનો તહેવાર ખૂબ નજીક આવી ગયો. તહેવારોમાં વતન જવા માટેની ભીડ વધી છે. મોટાભાગની ટ્રેનમાં વેઈટિંગ બતાવે છે. સુરતમાં ટ્રેનો…
Read More » -
ગુજરાત ST નિગમનો મહત્વનો નિર્ણય, દિવાળીના તહેવારમાં 19 થી 24 ઓક્ટોબર દરમિયાન 2300 વધારાની બસો દોડાવાશે
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાત ST નિગમ દ્વારા દિવાળીની ઉજવણી કરવા વતન જતા લોકો માટે…
Read More » -
વાપી: ચલા વિસ્તારના મહાલક્ષ્મીનગર-સુર્યમ ફ્લેટ્સમાં યુવાનો ગરબે ઘુમ્યા
ચલા વિસ્તારના મહાલક્ષ્મીનગર-સુર્યમ ફ્લેટ્સના રહેવાસીઓ માતાજીની આરતી કર્યા બાદ વિવિધ પારંપરિક વેશભૂષા પરિધાન કરીને અવનવા ગરબાની શૈલી પ્રસ્તુત કરી માતાજીને…
Read More » -
મહારાષ્ટ્રીયન સમાજ તથા વારંકરી સંપ્રદાય દ્વારા અમદાવાદ થી પંઢરપુર નવી ટ્રેન ચાલુ કરવા વેસ્ટન રેલવે મુંબઈ તથા પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી આર પાટીલ ને રજૂઆત કરવામાં આવી
ગુજરાત રાજ્યમાં અંદાજિત 20% થી 30% લોકો મહારાષ્ટ્રીયન સમાજ ની વસ્તી ધરાવે છે આ લોકો ગુજરાત રાજ્યમાં ઘણા વર્ષોથી ગુજરાતમાં…
Read More » -
લમ્પી સ્કીન ડિસીઝની પ્રવર્તમાન પરિસ્થિતી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પશુધનમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસીઝની પ્રવર્તમાન સ્થિતીની ઉચ્ચસ્તરીય સમીક્ષા ગાંધીનગરમાં બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રી…
Read More » -
અમદાવાદમાં બે સ્કીમમાં ૭૧૦૦ EWS આવાસો-સુરતમાં ર૧૦૦ EWS આવસો બનશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહેરોની વિકાસ વૃધ્ધિની દિશામાં વધુ એક કદમ ભરતા રાજ્યના ત્રણ શહેરોની ચાર ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી…
Read More » -
આગામી ગણેશોત્સવ દરમ્યાન સ્થાપન કરવામાં આવનારી ગણેશજીની મૂર્તિની ઊંચાઇ પરના નિયંત્રણો દૂર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શ્રદ્ધા-ઉલ્લાસપૂર્વક લોકો દ્વારા મનાવવામાં આવતા ગણેશચર્તુથી ઉત્સવ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે . રાજ્યમાં મોટી…
Read More » -
કેન્દ્ર સરકારની ગુજરાતના નાગરીકોને વધુ એક ભેટ ગુજરાતમાં રૂ।.૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર -માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી
માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યુ છે કે, ગુજરાતના પનોતા પુત્ર અને વૈશ્વિક નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના…
Read More » -
ચેમ્બરની રજૂઆતને પગલે ગુજરાતના રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રીએ ટેક્ષ્ટાઇલ પોલિસી– ર૦૧૯ ની કલેઇમ મોડયુલ ચાલુ કરાવી
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત તા. ૮…
Read More »