એજ્યુકેશન
-
ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલનું એચ.એસ.સી 2024નું ઝળહળતુ પરિણામ
સુરત : માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજરોજ 9 મેએ પરિણામ જાહેર થયું છે.…
Read More » -
સુરત જિલ્લાનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ૯૩.૩૮ અને વિજ્ઞાન પ્રવાહનું ૮૫.૫૬ ટકા પરિણામ જાહેર
સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)-ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૪માં લેવાયેલી ધોરણ-૧૨ની સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ…
Read More » -
ટ્રાયથલોન ટાઇટન: ક્રિશીવ પટેલનો તેજસ્ત્રી વિજય
સુરત : નેપાળ ટ્રાયથ્લોન એસોસિએશનના સૌજન્યથી, નેપાળના પોખરામાં યોજાયેલ 2024 એશિયા ટ્રાયથલોન કપ અને સાઉથ એશિયન ચેમ્પિયનશિપમાં ધબકતા 2024 એશિયા…
Read More » -
વાપીના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના બે વિદ્યાર્થીઓએ JEE મેઇન-૨૦૨૪માં ૯૯ થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા
વાપી: ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસમાં નેશનલ લીડર એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) મેઇન-૨૦૨૪ના બીજા સત્રમાં પોતાના…
Read More » -
ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં વિદ્યાર્થીઓની JEE (MAINS-2 ND PHASE) EXAM માં અભૂતપૂર્વ સફળતા
સુરત ખાતે જહાંગીરબાદ સ્થિત શાળા ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ ધો. 12 સાયન્સ JEE(MAINS-2 ND PHASE) EXAM માં અભુતપૂર્વ દેખાવ…
Read More » -
સુરતથી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના પાંચ વિદ્યાર્થીઓએ JEE મેઇન-૨૦૨૪માં ૯૯ થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા
સુરત: ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસમાં નેશનલ લીડર એવી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL)ના જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) મેઇન-૨૦૨૪ના બીજા સત્રમાં પોતાના…
Read More » -
અદાણી વિદ્યામંદિર-અમદાવાદને યુનેસ્કો મોડલ એસ્પનેટ સ્કૂલ સર્ટિફિકેશન
અમદાવાદ : અદાણી વિદ્યામંદિર-અમદાવાદની પ્રતિષ્ઠામાં વધુ ઉમેરો થયો છે. વિદ્યામંદિરને પ્રતિષ્ઠિત યુનેસ્કો મોડલ એસ્પનેટ સ્કૂલ પ્રમાણપત્ર એનાયત કરી નવાજવામાં આવ્યું…
Read More » -
સુરત ડિસ્ટ્રીક એર વેપન શૂટિંગ કોમ્પિટિશનમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્જ મેડલ મેળવ્યો
સુરત : સુરત શૂટિંગ અસોશિએશન દ્વારા તારીખ 16 માર્ચ અને 18 માર્ચ સુરત ડિસ્ટ્રીક એર વેપન શૂટિંગ કોમ્પિટિશન-2024 નું આયોજન…
Read More » -
અર્ચના વિદ્યા નિકેતન શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી
સુરતઃ કમલપાર્ક, કુબેરનગર કોર્નર પાસે, વરાછા, સુરત સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળા દ્વારા ઓલ્ડ એજ હોમ- ડીંડોલી વૃદ્ધાશ્રમની મુલાકાત ગોઠવવામાં…
Read More » -
અર્ચના વિદ્યા નિકેતન શાળામાં પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન
સુરતઃ કમલપાર્ક, વરાછા સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળા તેમજ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન…
Read More »