Divya Gujarati Online
-
એજ્યુકેશન
“હર ઘર તિરંગા” કાર્યક્રમનો CMA એસોસિએશન ચેરમેન નેન્ટી શાહ દ્વારા પ્રારંભ
સુરત :- ભારતના 75માં આઝાદીના વર્ષમાં અમૃત મહોત્સવ અંતર્ગત, “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આગામી…
Read More » -
બિઝનેસ
ત્રણ દિવસ ઘરે ઘર રાષ્ટ્રધ્વજ લહેરાય તે માટે ચેમ્બર તેના ૫૦ હજારથી વધુ સભ્યોને ધ્વજ આપશે
સુરત. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના દરેક નાગરિકના હ્રદયમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે ‘હર ઘર તિરંગા’કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થનાર…
Read More » -
સુરત
હેર કટિંગ સલૂનો, બ્યુટીપાર્લર સંચાલકો ‘હર ઘર તિરંગા અભિયાન’માં જોડાશે
સુરત: સુરત શહેર-જિલ્લામાં આગામી તા.૧૩ થી ૧૫ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસ રાષ્ટ્ર ધ્વજ લહેરાવવાના કાર્યક્રમમા લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે અને…
Read More » -
સુરત
સમગ્ર સુરત જિલ્લામાં ત્રણ દિવસ માટે આદર-સન્માનથી તિરંગા લહેરાશે
સુરત:શુક્રવાર: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશના દરેક નાગરિકના હ્રદયમાં દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી માં…
Read More » -
સુરત
બારડોલી ખાતે ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય: પાવર@૨૦૪૭’ કાર્યક્રમ યોજાયો
સુરતઃ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત કેન્દ્રીય ઉર્જા મંત્રાલય અને મિનીસ્ટ્રી ઓફ રિન્યુએબલ એનર્જી તથા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ના સંયુકત ઉપક્રમે…
Read More » -
સુરત
ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાના હેતુથી માંગરોળ તાલુકાના વાંકલ ગામે ‘કેશ ક્રેડીટ કેમ્પ’ યોજાયો
સુરત: રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, દિનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.(GLPCL) અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે…
Read More » -
એજ્યુકેશન
શ્રી ઠાકોરભાઈ મિસ્ત્રી શાળા ક્રમાંક 167 રામનગરમાં વોટર કુલર નું દાન
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી ઠાકોરભાઈ મિસ્ત્રી શાળા ક્રમાંક 167 રામનગરમાં બધા બાળકો શુદ્ધ અને શીતળ પાણી પી…
Read More » -
સુરત
ભારતીય સેનામાં જવા ઈચ્છુક ઉમેદવારો માટે વિનામૂલ્યે ૩૦ દિવસીય નિવાસી તાલીમમાં જોડાવાની સુવર્ણ તક
સુરત: ભારતીય સેનામાં ઉત્તમ કારકિર્દી ઘડવા ઈચ્છતા અને લાયકાત ધરાવતા ઉમેદાવારો માટે રોજગાર કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદ પુર્વ સંરક્ષણ નિવાસી…
Read More » -
સુરત
વેસુ ખાતે ‘ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય: પાવર@૨૦૪૭’ વિજળી મહોત્સવ યોજાયો
સુરત: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઉપક્રમે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને…
Read More » -
સુરત
સુરત ખાતે પ્રધાનમંત્રી સુક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉન્નતિ યોજના સંદર્ભે ‘સુક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉદ્યોગો માટે ગુજરાતમાં તકો’ વિષય પર સેમિનાર યોજાયો
સુરતઃ પ્રધાનમંત્રી સુક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉન્નતિ યોજના સંદર્ભે ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. અને સુમુલ ડેરી-સુરતના સંયુક્ત ઉપક્રમે ‘સુક્ષ્મ ખાદ્ય…
Read More »