#surat
-
સુરત
ભારતીય બૌદ્ધ મહાસભા, સુરત શહેર દ્વારા ભગવાન બુદ્ધની 2566મી જન્મ જયંતિ નિમિત્તે “વિશાળ સદભાવના યાત્રા” આયોજિત
ભારતીય બૌદ્ધ મહાસભા, સુરત શહેર દ્વારા આયોજિત ત્રિપાવન વૈશાખી પુનમ, ભગવાન બુદ્ધની 2566મી જન્મ જયંતિના પવિત્ર તહેવાર નિમિત્તે સુરત શહેરના…
Read More » -
ધર્મ દર્શન
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સુરત પાંજરાપોળ- ઘોડદોડરોડ મુકામે એક અદભુત ચૌમુખજી પ્રતિમાનું નિર્માણ
અતિ પ્રભાવસંપન્ન, શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની 251મી સાલગીરીના પાવન અવસરે પાંચ દિવસના મહોસ્તવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આજે અંતિમ…
Read More » -
બિઝનેસ
ગુજરાત સરકારના આઇ હબ સાથે મળીને ચેમ્બર દ્વારા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા હેતુ ‘સ્ટાર્ટ–અપ ડેમો ડે’ યોજાયો
સુરત. ગુજરાત સરકારના આઇ હબ સાથે મળીને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૧૪ મે,…
Read More » -
સુરત
જો તમે પાવરફુલ છો તો એ મેટર નથી કરતું કે તમે મહિલા છો કે પુરુષ છો, મહિલાને ફીયરલેસને બદલે પાવરફુલ બનવાની જરૂર છે : પોલીસ કમિશનર
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા સમૃદ્ધિ, એસ.આઇ.ઇ.સી.સી. કેમ્પસ, સરસાણા, સુરત ખાતે ‘નિડર…
Read More » -
સુરત
સુરતના ઇતિહાસ મા આયોજન પૂર્વક આજ સુધી ના મોટા મા મોટા ઉઠમણા બાબતે ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી ને રજુઆત
સુરત, રાજ્ય કક્ષા ના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાથે Video Conference થી ફોગવા ના પ્રમુખ અશોકભાઈ જીરાવાલા ની આગેવાની મા Globale…
Read More » -
ધર્મ દર્શન
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની સાલગીરીના પાંચ દિવસીય મહોત્સવમાં સુંદર માનવતાના કાર્યો થયા
અતિપ્રભાવ સંપન્ન, પુરુષાદાનીય શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની 251મી સાલગીરીના પાંચ દિવસીય મહોત્સવમાં આજે ચોથા દિવસે સુંદર માનવતાના કાર્યો થયા. જેમાં…
Read More » -
સુરત
ગુજરાત સરકારના આઇ હબ સાથે મળીને ચેમ્બર દ્વારા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા હેતુ ‘સ્ટાર્ટ–અપ ડેમો ડે’ યોજાશે
સુરત. ગુજરાત સરકારના આઇ હબ સાથે મળીને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૧૪ મે,…
Read More » -
ધર્મ દર્શન
ગોપીપુરા ખાતે શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની 251મી જન્મજયંતિની સાલગીરીના પાવન અવસરે પરમાત્માને સોનાનું છત્ર, સોનાની આરતી-મંગળદિવો તેમજ ચાંદીના મુઘટ અર્પણ
ગોપીપુરા ખાતે પ્રાચીન એવા શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની 251 ની સાલગીરી ના ઉત્સવ અંતર્ગત વૈશાખ સુદ 12 તારીખ 13 મે…
Read More » -
ધર્મ દર્શન
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પરમાત્માની 251 ની સાલગીરી નિમિત્તે ગોપીપુરા સુભાષ ચોક ખાતે 2578 શાસન વંદના
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પરમાત્માની 251 ની સાલગીરી નિમિત્તે ગોપીપુરા સુભાષ ચોક ખાતે 2578 શાસન વંદના નો અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાયો વહેલી…
Read More »
