સુરત
-
સુરતધામ ખાતુધામ બન્યું , લાખો ભક્તોએ બાબાના દર્શન કર્યા
સુરતધામના Shri Shyam Mandir ખાતે ફાલ્ગુન માસ નિમિત્તે આયોજિત ફાલ્ગુન મહોત્સવનું મંગળવારે સમાપન થયું હતું. શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા…
Read More » -
ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં બધાએ એકસાથે મળીને સહકાર વૃત્તિથી આગળ વધી વિશ્વમાં પોતાની બ્રાન્ડ ઉભી કરવી પડશે : પોલીસ કમિશનર અજય તોમર
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે…
Read More » -
બિલ્ડરે કોમર્શિયલ પ્રોજેક્ટ માટે ખાડો ખોદતા અવૈયા પરિવાર નું મકાન ત્રણ ઇંચ નમી ગયું
વરાછા એલ.એચ. રોડ પર બિલ્ડરે કોમર્શિયલ પ્રોજેક્ટનું બાંધકામ કરવા માટે ખાડો ખોદતા બાજુનું મકાન ત્રણ ઇંચ નમી ગયું છે. બિલ્ડરે…
Read More » -
વિશાલ વાંચનાલય લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું
સુરત ભાજપ બુથ પ્રમુખ અને પેજ પ્રમુખના સહકાર અને સૌજન્યથી જ્ઞાન ગંગોત્રી એવા વિશાલ વાંચનાલય લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું…
Read More » -
ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની માંગને પગલે ચેમ્બર દ્વારા ‘સીટેક્ષ– ર૦રર (સીઝન– ર)’નું આયોજન
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે…
Read More » -
27 માર્ચના રોજ “મહારો માન રાજસ્થાન” નું આયોજન
સુરત, રાજસ્થાનના લાખો લોકો સુરતમાં વસે છે, આ લોકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા રાજસ્થાન મહાસભા 27 માર્ચ, રવિવારના રોજ રાજસ્થાન દિવસ…
Read More » -
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ચેમ્બરની લેડીઝ વીંગે સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લઇ ડાયમંડ એકસપોર્ટ સુધીની વૈશ્વિક કક્ષાની સુવિધાનો અભ્યાસ કર્યો
સુરત. વિશ્વભરમાં ૮મી માર્ચે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ…
Read More » -
સામાજિક હક્કોથી વંચિત મહિલાઓ સાથે અતુલ બેકરીએ વુમન્સ ડે ની ઉજવણી કરી
સુરત : 8 માર્ચ એટલે મહિલા દિવસ, સામાન્ય રીતે સમગ્ર વિશ્વમાં લગભગ દરેક દેશમાં અલગ અલગ જગ્યાએ જુદી જુદી સંસ્થાઓ દ્વારા મહિલા…
Read More » -
રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા અંદાજપત્રમાં નવસારી પાસે વાસી–બોરડી ખાતેની ૧૦૦૦ એકર જમીન ઉપર PM-MITRA પાર્ક સ્થાપવાની જાહેરાત
સુરત. ગુજરાત રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા આજે વર્ષ ર૦રર–ર૩ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકાર…
Read More » -
રજત જયંતિ વર્ષ નિમિત્તે 13મી માર્ચે વિરાટ રાષ્ટ્રીય કવિ સંમેલન યોજાશે
શ્રીહરિ સત્સંગ સમિતિ દ્વારા રવિવાર, 13 માર્ચના રોજ વિશાળ રાષ્ટ્રીય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવશે. આ માહિતી માટે કમિટી દ્વારા…
Read More »