ધર્મ દર્શન
-
અમે અમારી આરાધ્ય ભવ્યતામાં બેઠા છીએ :- સાધ્વી ઋતભરા જી
સુરત, VIP રોડ સ્થિત શ્રી શ્યામ મંદિર, સુરતધામમાં શનિવારે વાત્સલ્ય વાણી દ્વારા સાધ્વી ઋતભરાજી દ્વારા શ્રી રામની સ્તુતિ કરવામાં આવી…
Read More » -
મિનીબજાર માનગઢ ચોકથી વરાછા ઇસ્કોન મંદિરના રથને પ્રસ્થાન કરાવતા વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય
સુરત: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ મીનીબજાર માનગઢ ચોક ખાતેથી આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘના શ્રી રાધા શ્યામસુંદર વરાછા ઇસ્કોન મંદિરના રથમાં…
Read More » -
હનુમાન ચાલીસાના વિરોધ કરનારાએ ઘરે બેસવાનો વારો આવ્યો: કથાકાર પ્રફુલ શુક્લ
એક તરફ સુરતમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો તો બીજીબાજુ સુરતમાં રાંદેર વિસ્તારમાં સાંજે રાષ્ટ્રસેના દ્વારા આયોજીત રામકથામાં કથાકાર…
Read More » -
રાંદેર રોડ કોર્ટયાકનગરમા આજથી કથાકાર પ્રફુલભાઇ શુકલ ની 825 મી રામકથાનો મંગલ આરંભ થશે
રાષ્ટ્રસેના દ્વારા આયોજીત કોર્ટયાકનગરમા D89 ભાવેશભાઈ મુકેશભાઈ પટેલના નિવાસસ્થાને કથાકાર પ્રફુલભાઇ શુકલ ની 825 મી રામકથાનો મંગલમય આરંભ થશે .જેનું…
Read More » -
રાષ્ટ્રસેના ના દક્ષિણ ગુજરાત પ્રખંડ પ્રમુખ તરીકે પ્રિસિપાલ બી.એન.જોષી ની વરણી કરાઈ
સુરત તાડવાડી મેરુલક્ષ્મી મંદિર ની સામે ગુર્જર ક્ષત્રિય સમાજ ની વાડી મા ગૌ શાળા ના લાભાર્થે યોજાનારી કથાકાર પ્રફુલભાઇ શુકલની…
Read More » -
વિશ્વાસ અચલ,શિતલ અને ધવલ હોવો જોઇએ, આગ્રહમુક્ત સંગ્રહ ખૂબ મોટી સમસ્યાઓનો ઉકેલ છે
વ્યાસ આદિ કવિ પુંગવ નાના; જિન્હ સાદર હરિ સુજસ બખાના. બ્યાસ આદિ કવિબર્જ બખાની; કાગભુશુંડિ ગરુડ કે હીકી. આ પંક્તિઓને…
Read More » -
હિન્દુસ્તાન ની સંસ્કૃતિ માં સેવા અને સમર્પણ નો ભાવ સમાયેલો છે – પ્રફુલભાઈ શુકલ
બીજાનું આચકી લેવા કરતા જતુ કરવાનો આનંદ અનેરો હોય છે હિન્દુસ્તાન ની સંસ્કૃતિ માં સેવા અને સમર્પણ નો ભાવ સમાયેલો…
Read More » -
ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા 20 અને 21મી મેના રોજ “અપને અપને રામ” કાર્યક્રમનું આયોજન
સુરત : મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું જીવન એ દરેકને માત્ર પ્રેરણા જ નથી આપતું પણ સફળ જીવન જીવવાનો માર્ગ પણ…
Read More » -
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સુરત પાંજરાપોળ- ઘોડદોડરોડ મુકામે એક અદભુત ચૌમુખજી પ્રતિમાનું નિર્માણ
અતિ પ્રભાવસંપન્ન, શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની 251મી સાલગીરીના પાવન અવસરે પાંચ દિવસના મહોસ્તવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આજે અંતિમ…
Read More » -
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની સાલગીરીના પાંચ દિવસીય મહોત્સવમાં સુંદર માનવતાના કાર્યો થયા
અતિપ્રભાવ સંપન્ન, પુરુષાદાનીય શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ દાદાની 251મી સાલગીરીના પાંચ દિવસીય મહોત્સવમાં આજે ચોથા દિવસે સુંદર માનવતાના કાર્યો થયા. જેમાં…
Read More »