ધર્મ દર્શન
-
કેરળ ટુરીઝમે દેશભરમાંથી વધુ સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષવા માટે શિયાળાની સિઝન માટે કાર્યક્રમો તૈયાર કર્યા
સુરત, ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ : ભારત અને વિદેશના પ્રવાસીઓ માટે કેરળ હંમેશાથી તેમનું બેસ્ટ ટુરિઝમ ડેસ્ટિનેશન રહ્યું છે. તાજતેરમાં ફેસ્ટિવની…
Read More » -
300મી ઓળીના આરાધિકા સા. કલ્પબોધશ્રીજીને ‘તપોરત્ના’ બિરુદ અર્પણ કરાયું
સુરત, જૈનશાસનના ઇતિહાસમાં સ્વર્ણાક્ષરે નોંધાય તેવો ગૌરવશાળી અવસર સુરત-વેસુ- આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનના આંગણે ભવ્યતાથી ઉજવાયો હતો. શાસનપ્રભાવક પૂ. આ.…
Read More » -
શ્રી ઉમરા જૈન સંઘ, સુરતથી શ્રી શત્રુંજ્ય ગિરિરાજ (પાલિતાણા)નો છ!રી પાલક 30 દિવસીય મહાસંઘ પગપાળા ચાલી સુરતથી સૌરાષ્ટ્રનો સફર ખેડાશે
• પ્રખર જૈનાચાર્ય… સ્વર સમ્રાટ… કુશલ શિષ્યોના શિલ્પી, અયોધ્યાપુરમ્ મહાતીર્થ પ્રણેતા, આઠ-આઠ વિરાટ તેમજ કુલ 45 પદયાત્રા (છ!રી પાલક સંઘના)…
Read More » -
વેસુ જૈન સંઘમાં સા. કલ્પબોદશ્રીજી મહારાજ સાહેબ.ના 300મી ઓળીના પારણા ઉત્સવનો ભવ્ય પ્રારંભ
સુરત- વેસુ જૈન સંઘમાં આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનમાં તપસ્વીરત્ના સાધ્વી કલ્પબોધશ્રીજી મ.ની 300મી આયંબિલ તપની ઓળી નિમિત્તે ભવ્ય ઉત્સવ આયોજાયો…
Read More » -
“બિગડી મેરી બનાડે ઓ ખાટુવાલે શ્યામ”
સુરત, શ્રી શ્યામ મંદિર, સુરતધામ, વીઆઈપી રોડ, વેસુ ખાતે કારતક શુક્લ પક્ષ એકાદશીના શુભ અવસરે બાબા શ્યામની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી…
Read More » -
શ્રી લોહાણા મહાપરિષદ યુવા પાંખ મુંબઈ દ્વારા જલારામ બાપ્પા ની જન્મ જયંતિની ઉજવણી વિશાળ લોહાણા શ્રોતાઓ સાથે ઉલ્લાસમય માહોલમાં સફળતા થી સંપન્ન
મુંબઈ: જલારામ બાપ્પા ની ૨૨૩ મી જન્મ જયંતિ નિમિત્તે શ્રી લોહાણા મહાપરિષદની યુવા પાંખ દ્વારા મુંબઈમાં વસતા લોહાણા સમાજને એકસાથે…
Read More » -
વેસુમાં જૈનોના ચારેય ફિરકાની ચૂંટણીલક્ષી થઇ મિટીંગ
વેસુ-સુરત શ્રી આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવન ખાતે બપોરે 2 થી 4 ચૂંટણીલક્ષી મિટીંગ થઇ હતી. જેમાં ચારેય ફિરકાના અગ્રણીઓ હાજર…
Read More » -
ચેમ્બર દ્વારા ‘શરદ પૂર્ણિમા ગરબા સેલિબ્રેશન’કરાયું
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં ‘શરદ પૂર્ણિમા ગરબા સેલિબ્રેશન’નું આયોજન કરવામાં…
Read More » -
અસત્ય પર સત્યની જીતના પર્વ વિજયાદશમીની સુરતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
સુરત,આદર્શ રામ લીલા ટ્રસ્ટ દ્વારા બુધવારે વિજયાદશમીના દિવસે વેસુમાં નંદિની 3 પાસેના મેદાનમાં રામે અહંકારી રાવણનો વધ કરીને ફરી એકવાર…
Read More » -
શ્રી રામે ધનુષ્ય તોડ્યું, પરશુરામ-લક્ષ્મણ સંવાદથી શ્રોતાઓ દંગ રહી ગયા
સુરત, વેસુના રામલીલા મેદાન ખાતે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટના નેજા હેઠળ ચાલી રહેલી આજ ની રામલીલા કે સંદર્ભ માં મંત્રી…
Read More »