ગુજરાત
-
ભારતમાંથી મૂડીરોકાણની અપેક્ષા વ્યક્ત કરતા કેન્યન હાઈકમિશનર, તે કહે છે કે કેન્યા અજોડ તકો અને બજાર ઉપલ્બ્ધી પૂરી પાડે છે
અમદાવાદઃ કેન્યાના ભારત ખાતેના હાઈકમિશનર વીલી બ્રાન્ટે કેન્યાને આફ્રિકાના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાવતાં કહ્યું કે કેન્યા અને ભારત વચ્ચે અને…
Read More » -
ઉદ્યોગ સાહસિકોએ પોતાની સ્ટ્રેન્થને ઓળખી બિઝનેસ કરવો જોઈએ અને બિઝનેસમાં હમેશા એથીકલી પ્રેકટીસ કરવી જોઇએ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ઉદ્યોગ સાહસિકો માટે યોજાતા નોલેજ બેઇઝ સેશનને વધુ રસપ્રદ બનાવવાના…
Read More » -
એકલ અભિયાન ખેલકૂદ મહોત્સવ 2022 નું શુભારંભ પોલીસ કમિશનરે એ ધ્વજ ફરાવી ને કર્યો
સુરત પોલીસ કમિશનર અજય તોમરે એકલ અભિયાન વનબંધુ પરિષદ અને તાપ્તી વેલી એજ્યુકેશન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગુજરાત સંભાગ કક્ષાની…
Read More » -
“રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ
અમદાવાદ: તારીખ ૧૯ નવેમ્બર ૨૦૨૨ના રોજ “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ ખાતે સાંજે ૭ વાગે…
Read More » -
ઉદ્યોગસાહસિક અજય અજમેરા ‘પ્રાઈડ ઓફ નેશન’ એવોર્ડથી સન્માનિત
સુરત, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ દ્વારા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપતી સંસ્થા ‘Veterans India’ દ્વારા નવી દિલ્હીમાં ‘પ્રાઈડ ઓફ નેશન એવોર્ડ્સ 2022’…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી-નર્મદા-સુરત જિલ્લામાં 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
18 ઓક્ટોબર, ગાંધીનગર: આવતીકાલથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસકાર્યો લોકોને અર્પણ કરવા જઇ રહ્યા છે. આ પ્રસંગે દક્ષિણ…
Read More » -
સુરતના મારુતી વીર જવાન ટ્રસ્ટ દ્વારા 121 શહીદ પરિવારને 3 કરોડથી વધુની કરાઈ આર્થિક મદદ
સુરતમાં મારુતી વીર જવાન ટ્રસ્ટની સ્થાપના થઇ છે ત્યારથી દેશની રક્ષા કરતા શહીદ જવાનોના પરિવારોને દર વર્ષે આર્થિક મદદ કરવામાં…
Read More » -
સુરતમાં ટ્રેનનું બુકિંગ ફૂલ થતા ખાનગી બસોના ભાડા બમણાં, નવા રેટ સાંભળીને ચોંકી જશો
દિવાળીનો તહેવાર ખૂબ નજીક આવી ગયો. તહેવારોમાં વતન જવા માટેની ભીડ વધી છે. મોટાભાગની ટ્રેનમાં વેઈટિંગ બતાવે છે. સુરતમાં ટ્રેનો…
Read More » -
ગુજરાત ST નિગમનો મહત્વનો નિર્ણય, દિવાળીના તહેવારમાં 19 થી 24 ઓક્ટોબર દરમિયાન 2300 વધારાની બસો દોડાવાશે
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાત ST નિગમ દ્વારા દિવાળીની ઉજવણી કરવા વતન જતા લોકો માટે…
Read More » -
વાપી: ચલા વિસ્તારના મહાલક્ષ્મીનગર-સુર્યમ ફ્લેટ્સમાં યુવાનો ગરબે ઘુમ્યા
ચલા વિસ્તારના મહાલક્ષ્મીનગર-સુર્યમ ફ્લેટ્સના રહેવાસીઓ માતાજીની આરતી કર્યા બાદ વિવિધ પારંપરિક વેશભૂષા પરિધાન કરીને અવનવા ગરબાની શૈલી પ્રસ્તુત કરી માતાજીને…
Read More »