ગુજરાત
-
એએમ/એનએસ ઈન્ડિયાએ ફાયર સર્વિસ વીક મનાવ્યું
હજીરા-સુરત, 14 એપ્રિલ 2023: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ…
Read More » -
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સાથે મળીને સરસાણા સ્થિત પ્લેટિનમ હોલમાં ‘એન્વાયરમેન્ટ કોન્કલેવ’ યોજાશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સાથે મળીને શનિવાર, તા. ૧પ એપ્રિલ,…
Read More » -
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગોપીન ગામ ખાતે સ્વામિનારાયણ સત્સંગ સેવા ટ્રસ્ટ આયોજિત ‘પ્રાકૃતિક ફૂડ એક્સપો-૨૦૨૩’ને ખૂલ્લો મૂકશે
સુરત:સોમવાર: સ્વામિનારાયણ સત્સંગ સેવા ટ્રસ્ટ દ્વારા તા.૧૧ થી ૧૪ એપ્રિલ દરમિયાન ગોપીન ગામ, મોટા વરાછા, અબ્રામા રોડ ખાતે આયોજિત ‘પ્રાકૃતિક…
Read More » -
સુરતઃ લિંબાયત લૂંટનો મામલો ઉકેલાયો, દુકાનમાં મોટી રકમ જોઈ લૂંટનો પ્લાન બનાવ્યો હતો
ચાર દિવસ પહેલા લિંબાયત વિસ્તારમાં ત્રણ અજાણ્યા શખ્સોએ મની ટ્રાન્સફરની દુકાનમાં ઘૂસીને દુકાનદારને બંદૂક બતાવી લૂંટને અંજામ આપ્યો હતો. આ…
Read More » -
સુરતઃ નર્સિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઈક્બાલ કડીવાલાને એક્સેલન્સ એવોર્ડ
વિશ્વ આરોગ્ય સંગઠન- WHOની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી તેમજ તા.૭ એપ્રિલ- વિશ્વ આરોગ્ય દિવસની ‘સમર્પણ…
Read More » -
સુરતઃ મજૂરાગેટના આકાશગંગા એપાર્ટમેન્ટની લિફ્ટમાં માસૂમ સહિત ચાર વ્યક્તિઓ ફસાયા, ફાયર બ્રિગેડે તમામને સહી સલામત બહાર કાઢ્યા
સુરત શહેરના મજુરાગેટ ફાયર સ્ટેશનની બાજુમાં આવેલા આકાશ ગંગા એપાર્ટમેન્ટની લિફ્રૂટ માં જૈન પરિવારના ચાર વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. જેને…
Read More » -
સુરતઃ વરાછા પે એન્ડ યુઝ શૌચાલયમાંથી ભ્રુણ મળવાની ઘટનામા પ્રેમી યુગલની ધરપકડ
વરાછા પાટીચાલ ઝૂપડટ્ટીમાં આવેલા પાલિકાના પે એન્ડ યુઝ ટૉઈલેટમાંથી ત્રણેક દિવસ પહેલા ભ્રુણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.જોકે વરાછા…
Read More » -
અહિંસા રન : ૫ હાજરથી વધુ સુરતવાસીઓ અને પોલીસ અધિકારી-કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
સુરત:રવિવાર: IIFL અને જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન- JITO દ્વારા સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી વીઆર મોલ સુધી ખાતે વહેલી સવારે…
Read More » -
‘બીઆઈએસ’ લંબાશે તેવી આશા સાથે સરકારના નોટીફીકેશનની રાહ જોતું વેપારી આલમ
સુરતઃ ‘બીઆઈએસ’ સર્ટીફિકેટ દરેક વેપારી વર્ગના લોકો પાસે હોવું જરૂરી છે તેવું એક સરકારી જાહેનામામાં જણાવાયું છે. આ મુદ્દે વેપારીવર્ગમાં…
Read More » -
‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦’ દેશના ઉજ્જવળ ભવિષ્ય ઘડતર માટે ગેમચેન્જર સાબિત થશે : પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
સુરત:શનિવાર: સુરતના ડુમસ રોડ સ્થિત નવયુગ વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત સી.કે.પીઠાવાલા એન્જિનિયરિંગ કોલેજના પરિસરમાં સંસ્થાના પ્રણેતા અને પ્રેરણાસ્ત્રોત સ્વ.છોટુભાઈ કે. પીઠાવાલાની…
Read More »