ગુજરાત
-
2014 અને 2019માં ગુજરાતની જનતાએ ભાજપને 26માંથી 26 બેઠકો આપી, પરંતુ ગુજરાતની જનતાને શું મળ્યું?: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત…
Read More » -
નર્મદા જીલ્લામાં સરકારી વિભાગ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી કુપોષણ ક્ષેત્રે અસરકારક પરિણામ મળ્યા
રાજપીપળા, નર્મદા: છેલ્લા પાંચ વર્ષથી નર્મદા જિલ્લામાં સરકારના સહયોગમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા કાર્યરત ફોર્ચ્યુન સુપોષણ પ્રોજેકટની અંતિમ મુલ્યાંકન શેરીંગ વર્કશોપ…
Read More » -
ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલિયાએ ભરૂચના પુરને ભાજપ સર્જિત પુર ગણાવ્યું
ભરૂચ : આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયા તથા ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના…
Read More » -
અદાણી ફાઉન્ડેશન દ્વારા દહેજ અને નેત્રંગમાં મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી
દહેજ, ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દહેજ અદાણી પોર્ટ ખાતે આયોજીત કાર્યક્રમમાં…
Read More » -
સિટી-ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી કેટેગરીમાં સિટી રોડ સેફટી કમિટી-સુરતે પ્રથમ ક્રમ મેળવ્યો
સુરતઃ ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રી હર્ષ સંઘવીએ…
Read More » -
વલસાડના વાંકલ પાસે ૧૧ લાખ રુદ્રાક્ષના સવા ૧૫ ફુટનાં શિવલિંગના સાનિધ્યમાં મહાશિવરાત્રી ઉજવાશે
ધરમપુર : વલસાડ તાલુકાના વાંકલ બસ સ્ટેન્ડ પાસે, બારસોલ રોડ પર, દુલસાડ ખાતે ૧૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા ૧૫ ફુટનાં…
Read More » -
સુરતના સુવાલી દરિયા કિનારે ૨૪, ૨૫મી ફેબ્રુઆરીએ બે દિવસીય ‘બીચ ફેસ્ટિવલ-૨૦૨૪’ના આયોજન
સુરતઃ દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા…
Read More » -
વડોદરા મંડળના કિમ, કોસંબા, સાયણ, ઉત્રાણ, અંકલેશ્વર, ગોધરા, કરમસદ. મહેમદાવાદ ખેડા રોડ રેલવે સ્ટેશનોનો થશે પુન: વિકાસ
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર અમૃત સ્ટેશન યોજના હેઠળ કુલ 16 સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ સ્ટેશન ભાવિ…
Read More » -
દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારીશક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
સુરતઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) ના ૨૦મા પદવીદાન સમારોહના અધ્યક્ષસ્થાનેથી દીક્ષાંત પ્રવચન…
Read More »
