Divya Gujarati Online
-
લાઈફસ્ટાઇલ
ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા રંગતાળી (મહેંદી–ગરબા) વિશે વર્કશોપ યોજાયો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા સિટીલાઇટ રોડ સ્થિત આમંત્રા બંગલો ખાતે રંગતાળી…
Read More » -
ધર્મ દર્શન
આગમોદ્ધક ધાનેરા આરાધના ભવનમાં આચાર્યોનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ
વેસુ સ્થિત વેસુ જૈન સંઘમાં નવનિર્મિત ઉપાશ્રય શ્રી આગમોદ્ધકર ધાનેરા આરાધના ભવનમાં આચાર્ય અશોકસાગર સૂરી મહારાજ, આચાર્ય સાગરચંદ્રસાગર સૂરી, આચાર્ય…
Read More » -
હેલ્થ
સુરત મા જિમ સાઇન જિમ નો શુભારંભ કરાયો
સુરત માં ચોથી શાખા નો પ્રારંભ કરવામાં આવ્યો અનેક વિધ પ્રવૃત્તિ પ્રવૃતિઓ કરાવવા માં આવે છે સુરત ના પીપલોદ ખાતે…
Read More » -
ધર્મ દર્શન
સત્તા મેળવવી સહેલી છે , ટકાવવી કઠિન છે , પણ પચાવવી અતિ કઠિન છે.”-પ્રફુલભાઇ શુક્લ
સુરતના રાંદેર રોડ પર કોટિયાક નગરમાં ચાલી રહેલી કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલજીની કથામાં રામ વિવાહ પ્રસંગની ભવ્ય ઉજવણી થઈ હતી.…
Read More » -
સુરત
સુરતની સરકારી નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓનો શપથવિધિ સમારોહ યોજાયો
સુરત સિવિલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના તાલીમાર્થી વિદ્યાર્થીઓનો નર્સિંગ કોલેજના સભાગૃહમાં લેમ્પ લાઈટીંગ અને શપથવિધિ સમારોહ યોજાયો…
Read More » -
સુરત
ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એમએસએમઇના આસિસ્ટન્ટ ડાયરેકટરનો લઘુ ઉદ્યોગકારો તેમજ ટ્રેડર્સને ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવવા માટે ખાસ અનુરોધ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના સંયુકત ઉપક્રમે શનિવાર, તા.…
Read More » -
ધર્મ દર્શન
અમે અમારી આરાધ્ય ભવ્યતામાં બેઠા છીએ :- સાધ્વી ઋતભરા જી
સુરત, VIP રોડ સ્થિત શ્રી શ્યામ મંદિર, સુરતધામમાં શનિવારે વાત્સલ્ય વાણી દ્વારા સાધ્વી ઋતભરાજી દ્વારા શ્રી રામની સ્તુતિ કરવામાં આવી…
Read More » -
સ્પોર્ટ્સ
સાંસદ સી.આર.પાટીલ સહિત મહાનુભાવો, ચેસ ગ્રાન્ડ માસ્ટરો-ખેલાડીઓએ હર્ષનાદ સાથે ટોર્ચ રિલેને વધાવી
સુરત: આગામી જુલાઈ માસમાં ચેન્નાઈના મહાબલિપુરમ ખાતે યોજાનાર ૪૪મા ચેસ ઓલિમ્પિયાડની સૌપ્રથમ ટોર્ચ રિલે સુરત આવી પહોંચતા સાંસદશ્રી સી.આર.પાટીલ અને…
Read More » -
સુરત
સુરતના યુવકે આંખે પાટા બાંધીને ચેસ બોર્ડ પર માત્ર ૧.૦૨ મિનિટમાં શતરંજના ૩૨ મહોરા ગોઠવ્યા
સુરત: આગામી જુલાઈ માસમાં ચેન્નાઈના મહાબલિપુરમ ખાતે યોજાનાર ૪૪મા ચેસ ઓલિમ્પિયાડની સૌપ્રથમ ટોર્ચ રિલે સુરત આવી પહોંચી હતી, ત્યારે સુરતના…
Read More » -
ધર્મ દર્શન
મિનીબજાર માનગઢ ચોકથી વરાછા ઇસ્કોન મંદિરના રથને પ્રસ્થાન કરાવતા વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય
સુરત: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ મીનીબજાર માનગઢ ચોક ખાતેથી આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘના શ્રી રાધા શ્યામસુંદર વરાછા ઇસ્કોન મંદિરના રથમાં…
Read More »