Divya Gujarati Online
-
સુરત
ઉદ્યોગકારોને ગુજરાત સરકારની વેપાર અને ઉદ્યોગો માટેની પ્રોત્સાહક યોજનાઓ વિષે જાણકારી અપાઇ
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુરતના સંયુકત ઉપક્રમે બુધવાર, તા. ૧૭ મે…
Read More » -
અમદાવાદ
GIIS અમદાવાદ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ CBSE 2023 ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ સ્કોર હાંસલ કર્યો
અમદાવાદ : ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદના વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા CBSE ગ્રેડ X પરિણામોમાં નોંધપાત્ર પરિણામો નોંધાવ્યા…
Read More » -
બિઝનેસ
મેટર ઇલેક્ટ્રિક મોટર બાઇક એરા માટે વિશેષ પ્રી – બુકિંગ ઓફરની જાહેરાત કરે છે, પ્રી- બુકિંગ 17 મી મે થી શરૂ થાય છે.
• ગ્રાહકો 17 મેથી matter.in, flipkart.com અથવા otocapital.in પર મેટર એરા પ્રી-બુક કરી શકે છે અને લાભો મેળવી શકે છે.…
Read More » -
એજ્યુકેશન
એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલની વિશેષ સિદ્ધિ: 8 વિદ્યાર્થીઓએ ધોરણ 10 CBSE પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 માર્કસ મેળવ્યા
હજીરા-સુરત, 17 મે 2023: હજીરા-સુરતના આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) ટાઉનશિપમાં આવેલી એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10 સીબીએસઈ…
Read More » -
એજ્યુકેશન
સુરતમાં એસ.સી.જે. તપોવન જૈન સ્કુલનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
પાલ સ્થિત કેનાલ રોડ પર વૈરાગ્ય વરિષિ આચાર્ય શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજા આચાર્ય મલયકીર્તીસૂરીશ્વરજી મ.સા., આચાર્ય મુક્તિનિલયસૂરિ મ.સા. વિગેરે વિશાલ સાધુ-સાધ્વી…
Read More » -
સુરત
પ્રધાનમંત્રી આવાસ યોજનાથી સુરતના હિતેશભાઈનું ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર
સુરત: પ્રધાનમંત્રી આવાસ યોજનાના માધ્યમથી દરેકને પોતાના ઘરના ઘરનુ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અવારનવાર કહેતા હોય છે…
Read More » -
ધર્મ દર્શન
સુરત-વેસુમાં વિશાળકાય આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવવનું ભવ્ય ઉદ્ઘાટન થયું
સુરતના વિકસતા વિસ્તાર વેસુમાં વિશાળકાય બિલ્ડીંગો સતત બની રહ્યા છે. દરેક એરિયામાંથી જૈનો પણ વેસુમાં વસવાટ કરી રહ્યા છે. જોલી…
Read More » -
એજ્યુકેશન
માર્ચ 2023 CBSE ક્લાસ ૧૦ પરીક્ષામાં ઉચ્ચતમ પરિણામ હાંસલ કરતા રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉગતના બાળકો
સુરતઃ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ચાલુ વર્ષે માર્ચ 2023 માં યોજાયેલ EXAM કુલ 139 જેટલા બાળકોએ ઉમેદવારી નોંધાવી હતી અને…
Read More » -
એજ્યુકેશન
શ્રી સ્વામિનારાયણ અકેડમીનું CBSE ધોરણ-10 માં 100 % પરિણામ
અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ અકેડમી એટલે જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ. છેલ્લા ૨૫ વર્ષોથી અવિરતપણે શિક્ષણ દ્વારા સમાજ અને…
Read More » -
એજ્યુકેશન
ધોરણ 10 સીબીએસઇ ના પરિણામમાં એલ પી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલનો ડંકો
સુરતઃ શ્રેષ્ઠ પરિણામોની પરંપરા જાળવતી શિક્ષણ જગતની અગ્રણી એકમાત્ર સંસ્થા એલ પી સવાણી ગ્રુપ ઓફ સ્કુલ. વર્ષ 2022 23 માં…
Read More »