Divya Gujarati Online
-
સુરત
ચેમ્બરના ‘સ્પાર્કલ’પ્રદર્શનને જબરજસ્ત પ્રતિસાદ, ૯ હજારથી વધુ વિઝીટર્સે મુલાકાત લેતા જ્વેલર્સને ઘણા સારા ઓર્ડર્સ મળ્યાં
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા.…
Read More » -
સુરત
યુગપ્રધાન આચાર્ય પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા.ની 12મી વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી અદભૂત રીતે કરવામાં આવી
સુરતઃ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી મહાવીર અન્નક્ષેત્ર- ગોપીપુરા સુરત દ્વારા સંસ્થાના પ્રેરણાદાતા યુગપ્રધાન આચાર્ય પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી…
Read More » -
સુરત
સ્પાર્કલ એકઝીબીશન દરમ્યાન ‘ગ્રેસફુલ જેમ્સ – ઇન એપ્રિસિએશન ઓફ વુમન એમ્પાવરમેન્ટ’વિષે સેશન યોજાયું
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા શનિવાર, તા. ર૬ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ…
Read More » -
ધર્મ દર્શન
ત્રણ દિવસીય શ્રી શ્યામ ઝૂલન ઉત્સવનો પ્રારંભ થયો હતો
સુરત : VIP રોડ પર આવેલ શ્રી શ્યામ મંદિર, સુરતધામ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે આયોજિત ત્રિ-દિવસીય શ્રી શ્યામ ઝૂલન ઉત્સવનો…
Read More » -
સુરત
સ્પાર્કલ પ્રદર્શનને જબરજસ્ત પ્રતિસાદ, આજે છેલ્લો દિવસ
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા…
Read More » -
બિઝનેસ
કર્ણાટક ટુરીઝમને TTF અમદાવાદ 2023માં ડિઝાઇન અને ડેકોરેશન માટે શ્રેષ્ઠ સ્ટેન્ડ એવોર્ડ મળ્યો
અમદાવાદ: કર્ણાટક ટુરીઝમને TTF અમદાવાદ 2023માં ડિઝાઇન અને ડેકોરેશન માટે શ્રેષ્ઠ સ્ટેન્ડ એવોર્ડ મળ્યો અમદાવાદ: કર્ણાટક પર્યટન, જે પ્રાચીન વારસો,…
Read More » -
સુરત
સાઉથ-ગુજરાત ટ્રાવેલ ફેર-2023 એક્ઝિબિશન નુ આયોજન
સુરતઃ ટ્રાવેલ તથા ટુરીઝમના હિત મા થનાર SATA(સાઉથ-ગુજરાત એસોસીએશન ઓફ ટ્રાવેલ એજન્ટ્સ) દ્વારા આયોજીત ટ્રાવેલ તથા ટુરીઝમ એક્ષ્પો STF (સાઉથ-ગુજરાત…
Read More » -
સુરત
સુરતના જ્વેલર્સોએ ભારતીય સંસ્કૃતિની સાથે મેચ કરી અવનવી જ્વેલરી ડિઝાઇન કરી છે, જેમાં લોકોનું આકર્ષણ વધે છે : સી.આર. પાટીલ
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા…
Read More » -
સુરત
યુગપ્રધાન આચાર્ય પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા.ની 12મી વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી
સુરતઃ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી મહાવીર અન્નક્ષેત્ર- ગોપીપુરા સુરત દ્વારા સંસ્થાના પ્રેરણાદાતા યુગપ્રધાન આચાર્ય પંન્યાસ શ્રી ચન્દ્રશેખરવિજયજી…
Read More » -
બિઝનેસ
સૌથી મોટા ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેર (ટીટીએફ) નો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ
ગાંધીનગર, તા.23 ઓગષ્ટ, 2023 : અત્યાર સુધીના સૌથી મોટા ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ફેરનો મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબીશન સેન્ટર, ગાંધીનગર ખાતે પ્રારંભ થયો છે. આ વર્ષનું TTF 2023 આગામી પ્રવાસની સીઝન માટે પાયો સ્થાપિત કરે છે, જ્યાં ઘણી અપેક્ષાઓ છે કારણ કે તે પ્રવાસ અને પ્રવાસન સમુદાય દ્વારા સહયોગપૂર્ણ પ્રમોશનની અભૂતપૂર્વ ડિગ્રી દર્શાવે છે. ટીટીએફ 2023ને દિવાળીના વેકેશનના પ્રવાસની મોસમ પહેલાંનો આ ખૂબ મોટો મેળાવડો ગણવામાં આવે છે.…
Read More »