Divya Gujarati Online
-
એજ્યુકેશન
અદાણી યુનિવર્સિટી, Vjoist એ શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રે સહયોગ માટે MOU પર હસ્તાક્ષર કર્યા
દિલ્હી: શૈક્ષણિક શ્રેષ્ઠતા અને નવીનતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી અદાણી યુનિવર્સિટીએ Vjoist ઇનોવેશન સાથે ભાગીદારી કરી છે અદાણી યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.…
Read More » -
ગુજરાત
વડોદરા મંડળના કિમ, કોસંબા, સાયણ, ઉત્રાણ, અંકલેશ્વર, ગોધરા, કરમસદ. મહેમદાવાદ ખેડા રોડ રેલવે સ્ટેશનોનો થશે પુન: વિકાસ
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર અમૃત સ્ટેશન યોજના હેઠળ કુલ 16 સ્ટેશનોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ સ્ટેશન ભાવિ…
Read More » -
Uncategorized
ATGL એનર્જી લેન્ડસ્કેપમાં ટર્નિંગ પોઈન્ટ તરફ અગ્રેસર
અદાણી ટોટલ એનર્જી લેન્ડસ્કેપમાં મહત્વાકાંક્ષી રોકાણ દ્વારા ટર્નિંગ પોઈન્ટ તરફ અગ્રેસર છે. ગ્રાહકોની વધતી ઉર્જા જરૂરિયાતોની પુર્તિના ઉદ્દેશથી ATGL ઉર્જા…
Read More » -
બિઝનેસ
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ ડૉ. અરવિંદ બોધનકરની ચીફ સસ્ટેઇનેબિલીટી ઓફિસર તરીકે નિમણૂંક કરી
સુરત-હજીરા: વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઇન્ડિયા) એ…
Read More » -
નેશનલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જનતાને આપશે 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે, અને પોતાના આ પ્રવાસ દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતીઓ માટે…
Read More » -
ધર્મ દર્શન
મહાવિદેહ ધામ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય શોભા યાત્રા યોજાઈ
સુરતઃ વેસુ સ્થિત સંયમતીર્થ શ્રી મહાવિદેહ ધામમાં આ. કુલચન્દ્રસુરિજી મહારાજાની પાવન નિશ્રામાં પરમાત્મા પાર્શ્વનાથ અને દીક્ષાદાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી…
Read More » -
ધર્મ દર્શન
800 થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્યાતિભવ્ય મહોત્સવ
સુરતઃ વેસુ સ્થિત સંયમતીર્થ મહાવિદેહધામ ખાતે આ. ફુલચન્દ્રસૂરિજી મહારાજ આદિ 800 થી વધુ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવાઈ…
Read More » -
ધર્મ દર્શન
પાર્શ્વપ્રભુ તથા આ. ગુણરત્નસૂરિજી મ. સા.ની પ્રતિમાનો રંગેચંગે કાષ્ઠના મંદિરમાં પ્રવેશોત્સવ ઉજવાયો
સુરતઃ વેસુ સ્થિત દીક્ષાદાનેશ્વરી સંયમતીર્થ મહાવિદેહધામમાં પાર્શ્વપ્રભુ ની પ્રતિષ્ઠા તથા ગુરુગુણ સમાધિ મંદિરની પ્રતિષ્ઠાના ઉપલક્ષમાં ૧૧ દિવસીય કાર્યક્રમ અંતર્ગત વેરાગ્યવારિધિ…
Read More » -
સ્પોર્ટ્સ
અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા લખીગામ પ્રિમીયર લીગ (LPL)નું આયોજન
દહેજ, ભરુચ : વાગરા તાલુકાના લખીગામ ખાતે છેલ્લા નવ વર્ષથી લખીગામ પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન અદાણી ફાઉન્ડેશન, દહેજ, લખીગામ…
Read More » -
ધર્મ દર્શન
અત્યાધુનિક આદિનાથ હેલ્થકેર ની શરૂઆત કરવામાં આવી
સુરતઃ શત્રુંજય શણગાર શ્રી આદિનાથ દાદાની કૃપાથી અને પરમ પૂજ્ય ગુરુ ભગવંતોની પ્રેરણાથી અને આશીર્વાદથી , કેટલાક નવયુવાનોએ શાસન સેવાના…
Read More »