#surat
-
ધર્મ દર્શન
પાલ- ઓમકારસૂરી આરાધના ભવનમાં ત્રિદીવસીય સાધુ-સાધ્વીજી ભગવંતો માટે વાચના શ્રેણીનું આયોજન થયું
પાલ ઓમકારસૂરી આરાધના ભવનમાં પ.પૂ.આ. ભ. શ્રી અશોકસાગર સૂરિ. મ.સા., પ.મૂ. આ.ભ. શ્રી સાગર ચંદ્રસાગર સૂરી મ.સા., પ.પૂ. આ.ભ. શ્રી…
Read More » -
સ્પોર્ટ્સ
સમસ્ત કહાર માછી દ્વારા ફુલ પાવરલિફ્ટિંગ, બેંચપ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પયનશિપનું આયોજન
આગામી ૦૨ ઓક્ટોબર ને ગાંધી જયંતીના દિવસે સમસ્ત કહાર માછી આયોજિત ફુલ પાવરલિફ્ટિંગ, બેંચપ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પયનશિપનું આયોજન કરવામાં આવ્યું…
Read More » -
સુરત
સુરતના ૧૫૦૦ હિન્દુ નાગરિકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કરવાની પરવાનગી માગી
સુરત , મિશન જય ભીમ અંતર્ગત સુરત શહેરમાંથી લગભગ ૧૫૦૦ જેટલા નાગરિકોએ ધર્માંતર નિયમ મુજબ પોતાનો હિન્દુ ધર્મ બદલવાની માગણી…
Read More » -
સ્પોર્ટ્સ
સુરત શહેર ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત ટેબલ ટેનિસ અને બેડમિન્ટન ઈવેન્ટ માટે સજ્જ
સુરત:સોમવાર: રાજ્યના છ શહેરોમાં યોજાઈ રહેલી ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં તા.૨૦ થી ૨૪ સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા તથા…
Read More » -
સ્પોર્ટ્સ
‘૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨’ના ભાગરૂપે સુરતના આંગણે આયોજિત ત્રિદિવસીય ‘સ્પોર્ટસ કાર્નિવલ’નો રંગારંગ શુભારંભ
સુરતઃરવિવારઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજરોજ ‘૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨’ના ભાગરૂપે સુરતના વેસુ કેનાલ પાથ વે પર તા.૧૮ થી ૨૦ સપ્ટે.…
Read More » -
સુરત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી નિમિત્તે ગ્રીનલેબ ડાયમંડ્સ અને ડાયમંડ હોસ્પિટલ દ્વારા ફ્રી ડેન્ટલ ટ્રીટમેન્ટ યોજનાનો શુભારંભ
સુરતઃરવિવાર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી નિમિત્તે ગ્રીનલેબ ડાયમંડ્સ અને ડાયમંડ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દાંતનુ…
Read More » -
સ્પોર્ટ્સ
સુરતના ટેબલ ટેનિસ સ્ટાર માનવ ઠક્કરને ૩૬મી નેશનલ ગેમ્સની તૈયારી કરતી વખતે એક નાનકડા રૂમમાંથી શરૂ કરેલી ટેબલ ટેનિસની સફર યાદ આવી
સુરતઃરવિવાર: વર્ષ ૨૦૦૫માં જ્યારે ગુજરાતના માનવ ઠક્કરે પ્રથમ વખત ટેબલ ટેનિસનું રેકેટ પકડ્યું ત્યારે તે માંડ ૬ વર્ષનો હતો. અને…
Read More » -
ધર્મ દર્શન
બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળમાં સરાક સમાજના મૂળ જૈનોના ઉત્થાન માટે જાગૃતિ અભિયાન શરૂ કરાયું
કલીકુંડ તીર્થ ઉદ્ધારક આચાર્ય ભગવંત રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની શુભ પ્રેરણાથી બાર વર્ષ અગાઉ શરૂ થયેલ સરાક ઉત્કર્ષ પ્રવૃત્તિને વેગ આપવા…
Read More » -
ધર્મ દર્શન
સરાક એટલે શ્રાવક : આજે મિશન સરક સેમિનાર, 23 આચાર્યો, 66 જૈન સમાજ અને 40 સંઘો હાજરી આપશે
ઇ.સ. 2000માં કલિકુંડ તીર્થોદ્વારક પૂજ્ય જૈનાચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરીજી મહારાજે કલિકુંડ (ધોળકા)થી અંદાજે 2000 કિલોમીટર દૂર સમેતશિખરજી મહાતીર્થની પદયાત્રા એટલે કે વિહાર…
Read More » -
સુરત
“અમૃત મહોત્સવ” માં દેખાઈ ભારતની સંસ્કૃતિ
સુરત, એકલ શ્રી હરિ સત્સંગ મહિલા સમિતિ દ્વારા ગુરુવારે બપોરે 3 કલાકે સિટી-લાઇટ, મહારાજા અગ્રસેન ભવનના શ્યામ કુંજ હોલમાં રંગારંગ…
Read More »