#gujarat
-
સુરત
આડેધડ સીલિંગ ની કામગીરીના વિરોધમાં રજુઆત કરવાં આવેલા ટ્યુશન સંચાલકોને સામેથી મળવા વિપક્ષ નેતા પાયલ સાકરીયા ગયાં
સુરત : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ ને લઈને સુરતમાં પણ ઠેર ઠેર ફાયર NOC નાં નામ પર આડેધડ સીલિંગની કાર્યવાહી કરવામાં…
Read More » -
નેશનલ
ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું, બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો વિજય
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થઈ ગયા છે. ગુજરાતમાં ક્લીન સ્વીપનું ભાજપનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. કોંગ્રેસ ગુજરાતમાં ખાતું…
Read More » -
સુરત
અર્ચના ઓવરબ્રિજ ઉપર રોડ રિ-કાર્પેટિંગની કામગીરીના કારણે વાહનવ્યવહારને ડાયવર્ટ કરાયો
સુરત શહેર વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટથી સીતાનગર તરફ જતા અર્ચના ઓવરબ્રિજ ઉપર રી-કાર્પેટ કરવાની કામગીરી હાથ ધરવાના હોય સુરત શહેર…
Read More » -
સુરત
સુરતમાં 17 માંથી 6 ગેમ ઝોન ફાયર એનઓસી વગર ચાલતા હતા
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગથી સુરત મહાનગરપાલિકા પણ પોલ ખુલ્લી પડી છે. આ કરૂણ અકસ્માત બાદ શહેરમાં 6 ગેમિંગ…
Read More » -
ગુજરાત
રાજકોટમાં અગ્નિકાંડમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય
રાજકોટ : રાજકોટવાસીઓને અને ગુજરાત ના તમામ સંવેદનશીલ નાગરિકો ને ક્યારેય નહીં ભૂલાય. એ ગોઝારા 25 મે દિવસે સાંજના સમયે…
Read More » -
સુરત
મોબાઈલે યુવકનો જીવ લીધો : લોકો માટે ચેતવણી સમાન ઘટના
આજકાલ લોકોને મોબાઈલ ફોનની લત લાગી ગઈ છે. તેનું આ વ્યસન તેના માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. લોકો આખો…
Read More » -
સુરત
પ્રાણીશાસ્ત્રના ક્ષેત્રમાં ગુજરાતના સુરતથી થઈ નવી સાપ પ્રજાતિની ખોજ
સુરતના રિસર્ચ સ્કોલર દિકાંશ એસ. પરમાર અને પ્રયાસ એનજીઓના સ્વયંસેવક મેહુલ ઠાકુરે ૨૦૧૪ થી ૨૦૨૪ સુધી મહેનત કરી સુરત અને…
Read More » -
સુરત
સુરત શહેરના રાંદેર સોસાયટીમાં નકલી ઘીનું કારખાનું ઝડપાયું
સુરત શહેરના રાંદેર વિસ્તારમાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. રાંદેરના ગોગા ચોકમાં આવેલી એક સોસાયટીમાં ભેળસેળયુક્ત ઘીનું કારખાનું ચાલતું…
Read More » -
ગુજરાત
2014 અને 2019માં ગુજરાતની જનતાએ ભાજપને 26માંથી 26 બેઠકો આપી, પરંતુ ગુજરાતની જનતાને શું મળ્યું?: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત…
Read More » -
સુરત
સુરતઃ મોટા વરાછામાં આપના કોર્પોરેટરના ઘરમાં આગ લાગતા પુત્રનું મોત
સુરત મોટા વરાછા વિસ્તારમાં રહેતા મનપાના આપના કોર્પોરેટર જીતેન્દ્ર કાછડીયાના મકાનમાં ગઈકાલે મોડીરાત્રે ઍકાઍક આગ ફાટી નિકળી હતી જાતજાતામાં આગે…
Read More »