એજ્યુકેશન
શ્રી સ્વામિનારાયણ એકેડમીનું જે.ઈ.ઈ. 2023ના પરિણામમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એકેડમી શિક્ષણ જગતમાં જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારાે દ્વારા પ્રતિદીન સફળતાના શિખરો સર કરી રહી છે જે અંતર્ગત જે.ઈ.ઈ. 2023ના પરિણામમાં શાળાના પાંચ બાળકોએ ટોપ કર્યું છે. કુલ 55 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાં 40 વિદ્યાર્થીઓ જે.ઈ.ઈ. એડવાન્સ માટે યોગ્યતા પ્રાપ્ત કરેલ છે.
(1) લાડ જયરાજ – 99.18 પર્સન્ટાઈલ
(2) દયાળ આદિત્ય – 99.14 પર્સન્ટાઈલ
(3) તિર્થ કાનાણી – 98.47 પર્સન્ટાઈલ
(4) જેઠાણી વિનિત – 98.04 પર્સન્ટાઈલ
(5) પ્રજાપતિ પૌલોમી – 97.48 પર્સન્ટાઈલ
(6) જરીવાલા મહેંક – 94.25 પર્સન્ટાઈલ
શાળા પરિવાર વતી શાળાના સંચાલક દિનેશભાઈ ગોંડલીયા દ્વારા અભિનંદન તથા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.