સુરત
-
આંતરરાષ્ટ્રીય આરોગ્ય સેવાઓમાં કારકિર્દીની તૈયારીને મજબૂત કરવા માટે OET દ્વારા ગુજરાતના સુરતમાં શિક્ષકોને વિશેષ તાલીમ આપી
સુરત : વિશ્વભરની આરોગ્ય પ્રણાલીઓમાં ક્લિનિકલ કુશળતા સાથે અસરકારક સંચાર કૌશલ્યને પણ સમાન મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં…
Read More » -
વરસાદી સંકટમાં મહાવીર ઇન્ટરનેશનલ બન્યું મુસાફરોનો સહારો
સુરત:સુરત–મુંબઈ રેલ માર્ગ પર સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે હજારો રેલવે મુસાફરો સુરત રેલવે સ્ટેશન પર ફસાઈ ગયા હતા.…
Read More » -
દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોને ઈમરજન્સી સહાય માટે ‘SGCCI ઉદ્યોગસાથી 24 * 7’ હેલ્પલાઇન લૉન્ચ
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ અશોક જીરાવાલાએ પદગ્રહણ કરતી વખતે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગતના…
Read More » -
કતારગામમાં ત્રણ દિવસીય સુરત જ્વેલરી શો-2026નો પ્રારંભ
સુરત: લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજ ભવન ખાતે આજથી ત્રણ દિવસીય *સુરત જ્વેલરી શો-2026*નો ભવ્ય પ્રારંભ…
Read More » -
વર્ષો જૂની માંગ સંતોષાઈ: કર્ણાવતી એક્સપ્રેસને નવસારીમાં સ્ટોપેજ, વલસાડ–બોરીવલી મેમૂ સુરત સુધી લંબાશે
નવસારી જિલ્લાના રેલવે મુસાફરો માટે ખુશીના સમાચાર છે. સ્થાનિક નાગરિકો, વિવિધ સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓની વર્ષો જૂની માંગને ધ્યાનમાં રાખીને રેલવે…
Read More » -
તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ
સુરત, હજીરા: નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ (શિવરામપુર) દ્વારા ‘તાપી પ્રાગટ્ય દિવસ’ની અનોખી ઉજવણી કરવામાં આવી. પર્યાવરણીય જાગૃતિના હેતુથી વિદ્યાર્થીઓ અને…
Read More » -
હર્ષ સંઘવીના હસ્તે અડાજણમાં ડૉ. અગ્રવાલ આંખની હોસ્પિટલની નવી સુવિધાનું ઉદ્ઘાટન, 31 ઓગસ્ટ સુધી મફત આંખ તપાસની જાહેરાત
સુરતના અડાજણ વિસ્તારમાં ડૉ. અગ્રવાલ આંખની હોસ્પિટલની નવી અને અત્યાધુનિક સુવિધાસભર હોસ્પિટલનું રવિવારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન…
Read More » -
SGCCI ના પ્રમુખ અશોક જીરાવાલાની ‘ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન’ની સ્ટેટ એડવાઈઝરી કમિટીમાં સભ્ય તરીકે વરણી
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ અશોક જીરાવાલાની ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC)ની અત્યંત મહત્વની…
Read More » -
અષાઢી બીજે સુરતમાં જગન્નાથજી રથયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
સુરત: સૂર્યનગરી સુરત અષાઢી બીજે સંપૂર્ણપણે હરિનામ સંકીર્તન અને ભક્તિના રંગે રંગાઈ ગઈ છે. અષાઢી બીજના પાવન પર્વે સુરત ઇસ્કોન…
Read More » -
AM/NS India અને SVNIT દ્વારા ‘એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ’નો પ્રારંભ: ૮૦ યુવા એન્જિનિયરોને મળશે ઔદ્યોગિક તાલીમ
સુરત: સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (SVNIT)-સુરત અને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)એ સંયુક્ત રીતે જિલ્લા કલેક્ટર…
Read More »